SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] નમસ્કારમંત્રને ચિંતનીય વિષય જે સૂત્ર વારંવાર મનન–ચિંતન કરવા ગ્યા હોય તે મંત્ર કહેવાય, એ સ્પષ્ટતા પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં કરવામાં આવી છે. તે પરથી પ્રશ્ન થ સહજ છે કે “નમસ્કારમંત્રને ચિતનીય વિષય શું છે? પરંતુ તેને ઉત્તર શોધવા માટે બહુ દૂર જવું પડે તેમ નથી. નમસ્કારના પાઠ વડે જે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે, તે જ એને ચિંતનીય વિષય છે. આને અર્થ એમ સમજવાને કે નમસ્કારમંત્રની અર્થભાવના કરતી વખતે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ પાંચ પરમેષ્ઠીના ગુણ સંબંધી વિચાર કરવું જોઈએ. અહીં તત્વદૃષ્ટિ એમ કહે છે કે “પંચપરમેષ્ઠીના ગુણ ગણ્યા ગણાય તેમ નથી, તે તમે એને વિચાર શી રીતે કરશે? વળી તમારી શક્તિ મર્યાદિત છે અને આયુષ્ય ભરતક્ષેત્રના હિસાબે સે–સવાસે વર્ષથી અધિક નથી. પરંતુ
SR No.011615
Book TitleNamaskar Mantra Siddhi
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1968
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy