SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ મંત્રદિવાકર ભૂત-પ્રેતને વશ કરવાને એક મંત્ર નીચે પ્રમાણે જેવામાં આવ્યો છે, “» દૂ શો ઝી નમઃ” તેને વિધિ એ છે કે પીપળાના ઝાડ નીચે જઈને આ મંત્રને ૨,૦૦૦ જપ કર તથા ઘી-દૂધનું નૈવેદ્ય ધરાવવું, એટલે ભૂત કે પ્રેત હાજર થાય છે અને તે આપણને વશ રહે છે તથા રાત્રિદિવસ સેવા કરે છે. ભૂતનાશનમંત્ર પ્રત્યે ભૂત-પ્રેત આદિને વળગાડ થતાં મનુષ્યની હાલત ઘણી કઢંગી બને છે. તે દૂર કરવા માટેના બે મંત્રપ્રયોગો અહીં રજૂ કરવામાં આવે છે. (૧) “ૐ નમઃ rછી પાછી હિં વૃદ્ધિ થા ” આ મંત્રને દશ હજાર જપથી સિદ્ધ કરે. પછી - જરૂર લાગતાં ૧૦૮ વાર મંત્ર ભણી તેલને અભિમંત્રિત કરવું અને રેગીના શરીર પર લગાડવું, તેથી ભૂતને વળગાડ દૂર થશે. __(२) ॐ नमः श्मशानवासिने भूतादीनां - पलायनं ગુરુ સ્વાહા” પ્રથમ આ મંત્રને દશ હજાર જપથી સિદ્ધ કરે. પછી જરૂર પડે ત્યારે રવિવારના દિવસે શીરીષ વૃક્ષનાં પાંદડાં તથા ફૂલ લાવી, તેમાં ઘૂવડ, કૂતરા અને બીલાડાની વિષ્ઠા,
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy