SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ મંત્રદિવાકર - શ્રી પાર્શ્વનાથ ભગવાનના નામમાં પણ એવો ચમત્કાર હતો કે તે ગ્રહણ કરતાં જ સાપનું વિષ ચડે નહિ અને તેને જપ કરતાં દષ્ટ મનુષ્ય નિર્વિષ બની જાય. આ સંબંધમાં અમે “મહા પ્રભાવિક ઉવસગ્ગહર તેત્રમાં વિસ્તૃત વિવેચન કરેલું છે, તે જિજ્ઞાસુઓએ. તેમાંથી જોઈ લેવું. સ્તંભનમંત્રો “ૐ હ્રીં શ્રી ર હું છૂં ? ” આ મંત્રનો જપ કરવાથી સર્પનું , મુખ બંધ. થઈ જાય છે. “હું શું ? ;” એ મંત્રથી સર્પની ગતિ. બંધ થઈ જાય છે. “Eાં ક્ષ ૪ઃ ૪:” એ મંત્રથી સપની. દષ્ટિ ખંભિત થઈ જાય છે.' સપ કુંડાળું બનાવે તેનો મંત્ર __ ॐ सुवर्णरेखाय गरुडाज्ञापयति कुण्डलीकरणं कुरु કુરુ સ્વાહૂ !” આ મંત્ર ભણવાથી સર્ષ કુંડાળું વળીને પડો. રહે છે. " સ૫ને ઘડામાં પૂરવાને મંત્ર - આ મંત્ર ભણવાથી સર્પ ઘડામાં દાખલ થઈ જાય છે. છે ' ' '' '' : : , , , - , ,
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy