SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪. મંત્રદિવાકર , વિાન રક્ષાવિધાન રક્ષા અંગે કહ્યું છે કે એક ચતુર્દલ કમલની કર્ણિકામાં નામસહિત “r” શબ્દ લખવે અને ચારેય દિલમાં “ િવ લખી કારથી વેષ્ટિત કરી જ બીજથી તેને નિરોધ કર. આ યંત્ર ચંદનથી ભાજપત્ર પર લખીને દષ્ટ પુરુષના ગળામાં બાંધી દે. તેભાનવિધાન દ્ધિ જ છે ચા હૃા” આ મંત્રને મધ્યમા આંગળી પર જપવાથી દષ્ટ પુરુષ કંઈક જાગવા લાગે છે. સ્તભંવિધાન 'क्षि प ॐ स्वा स्तम्भय स्तम्भय क्षि।' આ મંત્રને ડાબા હાથના અંગૂઠા પર જપવાથી વિષનું સ્તંભન થાય છે. વિષનાશન વિધાન ક્ષિ છે સદાવા સાવચ' આ મંત્રને ડાબા - હાથની તજની દ્વારા ચલાવવાથી વિષ તરત દૂર થાય છે. સઘવિધાન વિષસંક્રમણ મંત્ર વ િ તંત્ર સંક્ર = ત્રા” આ મંત્ર અનામિકા દ્વારા જપવાથી વિષનું સંક્રમણ થાય છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy