SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ : પશુ-પક્ષીઓની બેલીનું જ્ઞાન રાખીને ચિતાસન પર બેસીને આ મંત્રને છ હજાર જપ કરે. આ સાધનમાં પૂજા અને હોમની આવશ્યકતા નથી. આ મંત્રજપ રાત્રિના સમયે કર જોઈએ. આ સાધનથી સાધકને કાગડાની બોલીનું જ્ઞાન થાય છે અને તેના લીધે સર્વ વિષેની સત્યાસત્યતા જાણી - શકે છે. જલચર પક્ષીઓની બેલીનું જ્ઞાન “ » તિમિરના દુ” ખંજન પક્ષીની સિદ્ધિ જે જ આ મંત્ર છે. તેને સ્મશાનભૂમિમાં બેસીને છે હજાર જપ કરતાં સાધકને બધા જલચર પક્ષીઓની બલીને અર્થ સમજાય છે તથા તે પક્ષીઓને પોતાની પાસે બેલાવીને વશ કરી શકે છે. બગલાની બોલીનું જ્ઞાન ફરી િસિ કરી” પ્રથમ આ મંત્રને સાત હજાર જપ કરે. પછી બીલીના વૃક્ષના મૂળ ઉપર બેસીને ૪ ૪ સ્વા' એ મંત્રને દશ હજાર જપ કરવાથી બગલાની બોલીને અર્થ સમજી શકાય છે. ચલાની બેલીનું જ્ઞાન “ ટુ વોટુ! ” આ મંત્રને સાત હજાર જપ, કરીને કાલિકાની પૂજા કરવાથી ચકલાની બેલીને અર્થ. સમજી શકાય છે.
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy