SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ મઢવાકર તે કામ મને છે અને તેવી કૃપા મેળવવાનું મુખ્ય સાધન મંત્રની ઉપાસના છે. મત્રચિંતામણિના ૩૩૭મા પૃષ્ઠ પર પુત્રપ્રાપ્તિ માટે એક શ્રીકૃષ્ણ મંત્ર ( સંતાનગેપાલમત્ર તથા એ અનુભૂત પ્રયાગ આપવામાં આવ્યા છે, તે આ વિષયમાં રસ લેનારે અવશ્ય વાંચી લેવા. ૧—ગાયત્રીસ પ્રોગ ગાયત્રીના અનન્ય ઉપાસકે એમ કહે છે કે જો ચ ખીજાક્ષરના ત્રણ સ પુટ કરીને ગાયત્રીને જપ કરવામાં આવે અને એ વખતે શ્વેત વસ્ત્રાલ કાર ધારણ કરેલી, કિશાર વચવાળી, કમળપુષ્પ હાથમાં લીધેલી ગાયત્રી માતાનું ધ્યાન ધરવામાં આવે તે સંતાનસુખની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ સાધના કરતી વખતે દૂધ, દહીં આદિ કેવળ શ્વેત કરવેા જરૂરી છે. પ્રત્યેક રવિવારે ચેાખા, વસ્તુઓનેા જ આહાર આ ગાયત્રીનું સામર્થ્ય ખેતાં થવાની સંભાવના છે, પણ તે કરવા જાઈ એ. સત્રવિદ્યામાં કહ્યું છે કે : પ્રયાગ પૂરેપૂરો સફળ અત્યંત શ્રદ્ધાપૂર્વક ૨ –વધ્યાગભ ધારણપ્રયેાગ
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy