SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] દેવતાઓ અને કિંચિત દેવતાનું પૂજન કરવા માટે શરીરશુદ્ધિ, ભૂતશુદ્ધિ, મનઃશુદ્ધિ, પ્રાણાયામ, ન્યાસ, મુદ્રા વગેરેનું વિવેચન કરી ગયા, પણ ખુદ દેવતાઓના અસ્તિત્વ વિષે જે આપણું મન નિઃશંક ન હોય તે એ પૂજનમાં શ્રદ્ધા-ભક્તિ-સદુભાવનું પુર શી રીતે વહેવાનું ? એટલે તે સંબંધી કેટલુંક વિવેચન ઉપયુક્ત ગણાશે. - જેઓ એકેશ્વરવાદી છે, એટલે કે એક જ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવે છે, તે બહુદેવવાદને સ્વીકાર કરતા નથી. આપણા ભારત દેશમાં પણ એવા એકેશ્વરવાદી મહાત્માઓ થઈ ગયા છે કે જેમણે પિતાની એકનિષ્ઠાના આગ્રહથી બહુદેવવાદને કલ્પિત માને છે; પરંતુ આપણે -ત્યાં બહુદેવવાદ ફાલ્ય-ફૂલ્ય છે અને લાખે કેડે મનુષ્ય તેમાં શ્રદ્ધાન્વિત થઈને પ્રતિદિન દેવતાઓનું પૂજન-અર્ચન કરી રહ્યા છે. એટલું જ નહિ પણ તેમને તે તે દેવતાઓને
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy