SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ માનસિક શુદ્ધિકરણ ૧૦૩ (૭) પછી ઉલટા ક્રમે આ ક્રિયા કરવી, એટલે અનુલોમ-વિલમ નામને પ્રાણાયામ થય ગણાય. (૮) આ પ્રાણાયામમાં પૂરક કરતી વખતે ૧૬ શ્કાર મનમાં બેલવા, કુંભક વખતે ૬૪ ૩ષ્કાર મનમાં બોલવા અને રેચક વખતે ૩ર ઋાર મનમાં બોલવા.. . (૯) જે આટલું શક્ય ન હોય તે તેનું પ્રમાણ અધું કરવું એટલે કે ૮ કાર બોલીને પૂરક કરે, - ૩ર કાર બોલીને કુંભક કરવો અને ૧૬ ઋાર બોલીને રેચક કરો. * * (૧૦) કેઈ પણ સાધક પ્રાથમિક અવસ્થામાં કદાચ આના પણ અડધા પ્રમાણથી જપ કરે તે હરક્ત નથી, પણ તેણે જેમ બને તેમ મૂળ નિયમમાં આવી જવાને પ્રયત્ન કરે. એક વાર અભ્યાસ થઈ ગયા પછી કારની સંખ્યા ગણવાની જરૂર નથી. અથવા પ્રથમ અંક ગણવા છે અને પછી ૩ષ્કાર ગણવા તે વધારે સરળતા રહેશે. ' હવે આ પ્રાણાયામ અંગે એક મહત્તવની સૂચના કરવાની કે જ્યારે કાર બેલીને પૂરક કરતા હોઈએ ત્યારે એમ ચિંતવવું જોઈએ કે પ્રણવ શબ્દથી પ્રકટ થતા - સર્વ પવિત્ર ભાવે મારી અંદર ભરી રહ્યો છું. ઋાર - બલીને કુંભક કરતી વખતે એમ ચિંતવવું જોઈએ કે હવે
SR No.011613
Book TitleMantra Divakar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1975
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy