SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ नैगमनयलक्षणम् । નય. હું आद्या द्रव्यार्थिकः ||६| तत्र नैगमं प्ररूपयन्ति धर्मयोर्धर्मिणोर्धर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षण स नैकगमो नैगमः ॥७॥ पर्याययोद्रव्ययोर्द्वव्यपर्याययोश्च मुख्यामुख्यरूपतया यद्विवक्षणं स एवंरूपो नैगमा बोधमार्गा यस्याऽसौ नैगमो नाम नयो ज्ञेयः ॥७॥ દ્રવ્યાર્થિ ક નયના ભેદો-~~ પહેલાના ત્રણ ભેદ છે. ૧ નૈગમ નય, ર્ સંગ્રહ નય, અને ૩ વ્યવહાર [ ७, પહેલાના અર્થાત્ દ્રબ્યાર્થિ ક નયના. ♦ગમનયનું સ્વરૂપ - એ ધમ માંથી, એ ધમી માંથી અથવા ધ, ધમી એ એમાંથી એકને મુખ્ય અને ખીજાને ગૌણ કરી અભિપ્રાય દર્શાવનાર નૈગમ નય છે. જે અનેક રીતે વસ્તુના આધ કરાવે છે, છ ૭૧ એ પર્યાયાની, એ દ્રવ્યેની કે દ્રવ્ય અને પર્યાય એ એની પરસ્પર મુખ્યતા અને ગૌણુતા કરી વિવક્ષા કરવા રૂપ અનેક બેધમા વાળા નય તે નેગમનય જાણવા, છ (पं०) प्रधानोपसर्जन भावेनेति प्रधानं किं आख्यातपदसमधिकरणं प्रधानं उपसर्जनं तदितरत् ॥७॥ (टि०) आद्यो नैगमेत्यादि ॥६॥ (टि०) तत्रेति द्रव्यार्थिकस्य भेदत्रयमध्ये अनेकत्रोधमार्गत्वेन गुणेन नैगमो निर्धार्यते, यतो निर्धारणं जातिगुणक्रियादिभिः स्यात् ॥७॥ अथास्योदाहरणाय सूत्रत्रयीमाहुःसच्चैतन्यमात्मनीति धर्मयोः ॥८॥ -- १ प्रधानोपसर्जनभावेन विवक्षणमितीहोत्तरत्र च सूत्रद्वये योजनीयम् । अत्र चैतन्याख्यस्य व्यञ्जनपर्यायस्य प्रधान्येन विवक्षणम् ; विशेष्यत्वात् । सत्त्वाख्यस्य तु व्यञ्जनपर्यायस्योपसर्जनभावेन तस्य चैतन्यविशेषणत्वादिति धर्मद्वयगोचरो नैगमस्य प्रथमो भेदः ||८|| ત્રણ સૂત્ર દ્વારા નૈગમ નયનાં ઉદાહરણે!~ 'आत्माने विषे चैतन्य सत् छे.' सहीं मे धर्भानु (गौ- प्रधानलावधी ) ઉદાહરણ જાણવું. ૮ ૭૧ આ સૂત્રમાં અને હવે પછીનાં સૂત્રોમાં ઉપરના સૂત્રમાંથી પ્રધાન અને ગૌણ ભાવથી વિવક્ષા કરવી.' એટલે અનુવ્રુત્તિ ગ્રહણ કરવી. આ સૂત્ર કથિત ઉદાહરણમાં ચૈતન્ય નામના વ્યંજન પર્યાયની મુખ્યતાએ વિવક્ષા છે;
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy