SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ . वादाङ्गनि निवेदनम् । [૮ ૨૦ તત્વનિર્ણિનીષ સાથે, અને ૪ કેવલીને કેવલી સાથે વાદ સંભવ નથી માટે આ ચાર ભેદ બાદ કરવાથી વાદના બાર ભેદ જ ગણાય છે, તે આ પ્રમાણે (૧) વાદ જિગીષ હોય અને પ્રતિવાદી પણ જિગીષ હોય, પરંતુ સ્વાત્મનિ તસ્વનિર્ણિનીષ ન હોય. (૨) વાદ જિગીષ હોય અને પ્રતિવાદી પરત્ર તનિણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હાય. (૩) વાદી જિગીપુ હોય અને પ્રતિવાદી પરત્રતત્વનિર્ણિનીષ કેવલી હાય. (૪) વાદી સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ હોય અને પ્રતિવાદી પરત્રતત્વનિર્ણિ, નીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હોય. (૫) વાદી સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ હોય, પ્રતિવાદી પત્ર તત્વનિર્ણિનીષ કેવલી હોય. પરંતુ વાદી સ્વાત્મનિ તત્વનિણિનીષને જિગીષ અને સ્વાત્મનિ તત્વનિર્થિનીષ સામે વાદ સંભવ નથી. (૬) વાદી પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હાય જ્યારે પ્રતિવાદી જિગીષ હોય. (૭) વાદી પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હાય, જ્યારે પ્રતિવાદી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ હોય. (૮) વાદી પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હોય જ્યારે પ્રતિવાદી પણ પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હાય. (૯). વાદી પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હાય જ્યારે પ્રતિવાદી પરત્ર, તવનિર્ણિયષ કેવલી હોય. (૧૦) વાદી પરત્ર તત્વનિર્થિનીષ કેવલી હોય જ્યારે પ્રતિવાદી જિગીષ હોય. (૧૧) વાદી પરત્ર તત્વનિર્ણિનીષ કેવલી હોય, જ્યારે પ્રતિવાદી સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ હોય, (૧૨) વાદી પરત્ર તત્ત્વનિર્થિનીષ કેવલી હોય, જ્યારે પ્રતિવાદી પરત્ર તરવનિર્થિનીષ ક્ષાપશમિક જ્ઞાનશાલી હાય. પરંતુ કેવલી ન હોય. આ પ્રમાણે ચાર ચતુષ્ક મળીને સોળ ભેદ થયા. તેમાંથી થી ઉપલક્ષિત (નકારવાળા) ચાર ભેદ બાદ કરતાં બાકી બાર ભેદ રહ્યા. વાદમાં અંગનિયમનના જ્ઞાન માટે વાદલના અથી એવા બુદ્ધિશાલી પુરુષેએ આ બાર ભેદ જાણવા જેઈએ.” (पं.) जिगीपुर्जिगीषुणा सह वदति १, इत्यादि षोडशभङ्गयां चत्वारो भङ्गाः पातिताः . शून्याङ्कितास्ते शेषा द्वादश ग्राह्याः । अत्र यन्त्रकं विलोक्यम् । . वादी प्रतिवादी વા प्रतिवादी जिगीपु स्वात्मतत्त्वनिर्णिनीषु નિng : जिगीपु स्वात्मतत्त्व स्वात्मता जिगीषु क्षयोप परतत्त्वक्षयो केवली , परत केवली वादी प्रतिवादी वादी પ્રતિવારી क्षाज्ञा fીપુ केवली जिगीषु स्वात्मतत्त्व केवलो. क्षाज्ञा परतत्त्वक्षा केवली परतत्त्वक्षायोपशमी . - परतत्त्वके० केवली परतत्त्वकेवली . (पं०) प्रतिवादीतु जिगीपुर्न स्वात्मनि तत्त्वनिर्णिनीपुर्नति उभयोरपि संदिग्धात्वात्। . जिगीषु क्षाज्ञा स्वात्मतत्त्वनिर्णिनीषु क्षाज्ञा
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy