SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ પ્રજ્યા-પરિપાલન] જાગી જાય, તે ય એને અંદરને અંદર શમાવી દે, પણ એ અશુભ ભાવને આત્માના વીર્યની સહાય ન કરે દા. ત. અંતરમાં ગુરુસો થયે, પણ પછી એની વિચારણા લાલ આંખ, કઠોર વચન, તમાચ, પ્રહાર વગેરેમાં આત્મવીર્ય ન ફેરવે, અર્થાત્ એ ન કરે. (૯) વળી ગુણવિકાસ અને દષત્યાગના વારંવાર સુંદર મનેર સેવ્યા કરે; કેમકે, આ જીવને અનંત કાળને આ એક અભ્યાસ છે કે એ આત્માના દેષ પોષક વિષય-કષાયના, અર્થકામના, ને આહારાદિ સંજ્ઞાના મનોરથો ખૂબ કરતે આ છે. આવું આવું મળે તે બહુ સારું. આમ આમ ભોગવી લઉં કે મને પ્રતિકૂળ વતે તે મારે પિત્ત (ગુસ્સે) એને બતાવી દઉં. આપણે તે આટલું ને આવું ખાવાના. આટલું ભેગું કરવાના. બસ બરાબર છ કલાક ઊઘ આવે તે સારૂં. આટલા પૈસા, આવી સ્ત્રી, અમુક ભેગવિલાસ વગેરે મળે તે કેવી મઝા !” ઈત્યાદિ પાપવિકલપ કરવામાં હોંશ ઘણી. એથી ક્ષાપશમિક ગુણ વધતા નથી. હવે એ વિષયકષાયાદિના પ્રતિસ્પર્ધિ વિરાગ અને ઉપશમના મનોરથ એવા ભાવ્યા કરે, કે પેલા અધમ મને રથ સ્વને પણ ન આવે “જાણે મને કઈ ચકવતીનું સુખ આપવા આવ્યું છે, તે પણ મારે તે ન જોઈએ. રૂમઝમ કરતી ઈન્દ્રાણી સામે આવે છે, તે પણ મારા અધ્યાત્મચિંતનમાથી તેને જોવાની ય ફુરસદ નથી. નિર્ધાર કે “એ કચરા માટે આ મન કે આ જીવન નથી. વળી ઉપસર્ગ, પરિસહ અને કષાયત્યાગના સંકલ્પ ઘડે. “ જાણે મને કોઈ મારવા આવ્યું, ત્યારે મેં વતેસચ્ચારણ, ક્ષમાપના, અરિહંતાદિ શરણ કરી, કાઉસ્સગ્નમાં પંચપરમેષ્ઠીના ધ્યાને ઉપસર્ગ સહ્યો.” એમ સુધા વેદનાદિ પરિસાના સંક૯૫
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy