SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ માટે જ મારો વ્યવહાર નીરસ જોઈ લેાક મને વિદેહી કહે છે. ’ મંત્રી સમજી ગયેા કે, મૃત્યુ સામે તરવરતું રહે તેા વિષયરસ ખત્મ! ખરેખર ! મૃત્યુની ભયંકરતા–સવનાશકતા–અજ્ઞાતાગમન અનિવાય તા વગેરે નજર સામે હેાઈ મહારાજા કુમારપાળ જેવા ચ શ્રાવક-ધની કરણીમાં ભારે ઉદ્યમી રહેતા! અને ઋષભદેવ ભગવાનની પાટપર પરામાં અસખ્ય રાજાએએ મૃત્યુને એળખી સંસાર ત્યજીને ચારિત્ર લઈ પડિત-મરણુ એવા સાધ્યા કે પછી કેટલાયને તે મૃત્યુની પર'પરા જ અંધ! મૃત્યુનું મૃત્યુ થયું...! અને ખાકીનાને પછી એ જન્મમાં મૃત્યુને અત થઈ મુક્તિ મળી. શ્રાવક વિષયવિકારને અને મૃત્યુને આત્મા પર લાગેલા એક ઝેરી રાગ સમજે, અને તે નિવારવા ધર્મને જ એકમાત્ર ઔષધરૂપ સમજે, તેથી આ ધર્માંજાગરિકા કરે, આ વિચારે કે, (૧૬) ધ-ઔષધ પર ચિંતન सूत्र :-धम्मो एअस्स ओसह, एग तविसुद्धा, महापुरिससेविओ, सहिअकारी निरडओरो परमाणं दहेऊ અર્થ: ધર્મ આનું ઔષધ છે. તે એકાંતે શુદ્ધ, મહાપુરુષેાએ સેવેલે, સ હિતકારી અને અતિચારરહિત તથા પરમ આનંદને જનકો એ વિવેચન : ધર્મ એ અનાદિકાળના લાગેલા વિષયવિકારના અને પુનઃપુનઃ મૃત્યુના અસાધારણ રેગને કાઢનાર એકમાત્ર ઔષધ છે. એનું સેવન ખૂબ જ કરુ? આ જગતના લાલપીળામાં જીવને હિંસાદિના અત્રતે અને ઇન્દ્રિયાના વિષયેા રૂપી ગેએ મૂઢ બનાવ્યેા છે, તેથી આત્માની શક્તિ તદ્ન લેાપાઈ ગયા જેવી છે. એ મૂઢતા ટાળવા ધમ જ એક ઔષધ છે. તે ધમ કેવા ? જે એકાંતે જ 1
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy