SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ લાવે. એ તે સમજે છે કે પર્ વસ્તુના કુરંગમાં આપણા મનના રંગ શા માટે ભગાડવા લલાટના લેખમાં મીનમેખ ફેરફાર થાય નહિ, એ હકીકત છે. તે જેમ દિવસ પછી નિશ્ચિત રાત પડતાં દીનતા નહિ, એમ અહીંય શા સારૂ દીનતા ? વિધિ વાંકા એનું ચલાવે, હું મારુ. પ્રસન્ન-પ્રશાંત-ઉદાસીન ચિત્તધારાનું કામ ચલાવું.’ એમ ઇષ્ટ આવી મળતા કે અનિષ્ટ ટળતાં હરખઘેલા ન થાય. કૈમક એ ઇન્દ્રિયાને અને મનને ગમતું થયેલું. તે આત્માને રાગાધ કરી સ`સાર-જેલમા વધુ જકડી રાખનાર છે, દુગČતિમાં દુઃખ દેનાર છે. જેલમાં જકડી દુઃખ દેનારા જડને મેળવીને રાજી શું થવુ? ત્યારે અનિષ્ટ ટળ્યુ તે એથી કાઈ ભવના ફેરા ન મળ્યા; પછી ખુશી શાની? વજ્રબાહુને બહુ સુંદર રાજકન્યા મળી પણ હરખ-હરખ નહેાતા, તે એને પરણીને લઈ જતાં રસ્તામા પત પર મુનિને દેખી વન કન્વા જવા ઈચ્છે છે. સાળે શ્યામસુંદર મશ્કરી કરે છે કે વગ્ય છે તે સોંસાર ત્યાગવામાં વિલંબ શા માટે? તમને કોઈ ના અંતરાય નથી” વખાહું ત્યાં તરત ચારિત્ર લઈ લે છે! મળદવ પોત્ર સાગરચંદ્રને પાષધમાં શત્રુ અધી આગળીમાં તાખાની ચૂકા ખાસે છે. છતા સાગરચ દ્ર મનમાં દીન ન બનતા સત્ત્વ રાખી શુભ ભાવનામાં રહે છે, ને કાળા કરીને સ્વગૅ જાય છે. તાત્પર્ય, શ્રાવક ઇષ્ટ-અ નષ્ટમાં હર્ષ ખેદ ન હ, પણ સમભાવ રાખે (૫) એમ, ખેાટા આગ્રહ, જેમાં મરવાળે કાંઈ તત્ત્વ નહિ, સાર પરિણામે મિથ્યા છે કે ફજુલ છે, એના મારુ' જ છે. એમાં ફેરફાર નહિ જ અભિનિવેશ, પકડ ન સેવે. નહિ માલ નહિ, જે સ્વરૂપે દુરાગ્રહ શા સેવવા ‘આ થાય....હું ખરાખર જ વૉ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy