SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ અધી રાજાએ એકવાર એ હાર જોતાં જાણ્યુ ને રાણી પર ગુસ્સે થઈ એના ત્યાગ કર્યું. બીજી માજુ નીલુશેઠ સવા લાખથી હરખાતા હરખાતા દેશ તરફ જઈ રહ્યા છે. પણ જંગલમાં પ્રાણ સાથે લૂંટાયા ! મધું સાફ થઈ ગયુ. ઘરે એમના વિયેાગ અને ધનની ત'ગીથી પત્ની કાળા કકળાટ કરે છે. છેકરાએ ચાપડા જોતાં પેલા હારની વિગત લખેલી વાંચી ધનય શેઠ પાસે પહોંચી જઈ કહે છે, ‘અમારા પિતાજીના પત્તા નથી. આપના હારની રકમ કાપી લઈ ખાકીની રકમ આપે.' શેઠ કહે, 'જુએ ભાઈ ! એ હાર તે! મારે આપવાના જ નહેાતા, છતાં તમારા પિતા આગ્રહ કરી આ લખાણ આપીને લઈ ગયા છે કે થાપણ જાય.’ ાકરા કહે, 'શેઠજી! પણ અમારી મા અમારા પિતા ને ધનના નાશના બેવડા દુઃખથી કાળે! કકળાટ કરે છે.' ધન જય શેઠે દયા ને સત્ય-નીતિનેા મમ સમજી પેાતાની હારની ખરીદ કિંમત રૂ. ૧૫) હજાર કાપી લઇ બાકીના રૂ. ૩૫) હજાર દઈ દીધા ! છેકરા અને માતાનું હૃદય ભારે આશ્વાસન પામ્યું. નીલુના અસત્ય–અનીતિએ રાણીને, જાતને અને કુટુંબને અનથ કરાવ્યેા. ધનંજયના સત્ય અને નીતિએ પરના ઉપકાર કર્યો. આજે પણ સત્ય નીતિ જાળવનાર વેપારી ગ્રાહકને નહિ ઠગવાના ઉપકાર કરે છે; તેમજ પેાતાના કુટુંબ અને બીજાઓને ધડા આપી એમને સત્યનીતિમાં જોડવાના મહાન ઉપકાર કરે છે. સત્ય–નીતિમાન રાજાએના પ્રજા પર મહાન પરાકાર સ્પષ્ટ છે. એમ રાજાએ અને ખીજા ગૃહસ્થા સદાચારથી ખીજાને પાપમાં નહિ પાડવાને ઉપકાર અને જગતમાં જીવાને સદાચાર પાળવા માટે આદેશ અને વાતાવરણ આપવાના મહાન ઉપકાર
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy