SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ વળી તે સાધુ ભગવંતે પઉમાઇનિંદ'સણા' કમળ, શરદઋતુના નિર્મળ પાણી, વગેરેના દૃષ્ટાંત જેવા યાને એવી ઉપમાવાળા છે, જેમ કાઢવમાં ઉત્પત્તિ અને જલમાં વાસ હાવા છતા, કમળ એ બન્નેને સ્પર્શ પણ કર્યા વિના ઊંચે રહે છે, તેમ સાધુ ભગવતા કામથી જન્મેલા અને ભાગથી ઊછરેલા છતાં, કામભેગ અન્નેને પાઁ વિના નિર્વાસનામય ચેાગિજીવન જીવે છે. એવી જ રીતે સ્વરૂપે નિર્મળ, મીઠા અને શાંત એવા શરદ ઋતુના સરાવરની જેમ ઉપશમથી સ્વચ્છ, કરુણાથી મધુર, અને તૃપ્તિ–ગાંભીય થી ભર્યાં–હૃદયવાળા સાધુ ભગવંતા પણ પવિત્ર, દયાળુ, ગંભીર અને શાંત હાય છે. આમને સત્સંગ કેવા આલ્હાદકારી, શીતળ અને અનત ગુણાવહ અને ! એવા મહિષના શરણે જઇને ‘ક્યારે પણ ક્રમળ-દૃષ્ટાંતનું જીવન જીવું!' એવી ભાવના આ શરણમાં છે. તે મુનિમહ તા સંસારની કામèાગની ગલીચ વૃત્તિ--પ્રવૃત્તિમાત્રથી અલગ ખનીને ય પાછા નિષ્ક્રિય અને એદી નથી, પર‘તુ ‘પ્રાણજૂઅયણુ–સ ગયા' યાને ધ્યાન અને અધ્યયનમાં લીન છે. ધ્યાનસંગત’ એટલે (1) ૪ ધમ ધ્યાન, (૧) જિનાજ્ઞાની અતિનિપુણતાદિ, (ર) રાગદ્વેષાદ્ઘિ આશ્રવેાના અપાય–અન, (૩) જ્ઞાનાવરણીયાદિ કર્મના વિષાક, તથા (૪) લેાસ સ્થાન– સ્થિતિ,–એ વિષય ઉપર ધ્યાન; અથવા શુકલધ્યાન ચાને દ્રવ્ય-પર્યાય પૈકી એક -વિષય પર ધ્યાન યાને એકાગ્ર ચિત્તના અનિરાધ (ફેારવણી)-વાળા છે. અથવા (ii) ૨૫ મહાવ્રત-ભાવના, ૪ મૈત્રી આદિ ભાવના, અને ૧૨ અનિત્યાદિ શુભ ભાવના પૈકી ગમે તે ભાવનાના એક વિષય પર એક પ્રશસ્ત એકાગ્ર વિચારસરણી, કે જ્યાં ખીજા–ત્રીજા વિચારાના વ્યાક્ષેપ (ડહેાળામણુ) નહિ, તે ધ્યાનવાળા છે. અથવા (i1) સમસ્ત ક્રિયામાર્ગમાં એકાગ્ર શુભ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy