SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ મહાકવિ શ્રી જયશેખરસૂરિ -ભાગ ૨ રૂપકાદિ અલંકા વડે વર્ણવ્યા છે અને એમનાં ચરણની સેવા પિતાને પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થના કરી છે. (૨૫) શ્રી ઋષભદેવ વિનતી સિરિયુગાદિ જિસરુ જેઈઈ, સકલ ધન્ય તણુઈ યુરિ હેઈઈ; નિત નવી પરિએ પ્રભુ પૂજિય, ન ભવસંભવ સંકટ દૂછયઈ. ૧ બહુય દેવ સવે મહિમા ઘણી, ધરઉ ધીરઠ મટિગ આપણી; પુણ કૃપાકર તું પણ સેવતાં, ગમઈ કેઈ ન દેવ ના દેવતા. ૨ ઇસીય વાત મ માનિસિ બાડિમી, લહઈ સુયડલઉ જઈ કાઠિમી, તઉ ન દેવતિ વાર લગઈ કિમઈ, અવર રૂખડલઈ મન વીસમઈ. ૩ નરકની ગતિ મઈ પરિભેગવી, પશુ તણ પણિ હલિ જોગવી અમરનઈ ભવિવાર ઘણી ભમ્ય, મનુયજન્મ પુનિ નિષ્ફનિગમિઉં, ૪ ચહુગતિ માં દફન સહ્ય બહુ, કહીય તે ન સકીં હવડાં સહ, તિમ કરે કરુણ કર કેવલી, જિમ ન આવઈ આવઈ તે વલી. ૫ ઘડી પૂરઈ પુણિસ પામીઈ, દિવસ તેહ સકે ફિર કામીયાં, સફલ પાખ સમા સવિ રાખીઈ, સિહનાહ નિત્ જિણિ દેખાઈ. ૬ તુ ભવ તારણ સિવસુહ કારણ, હુરિય નિવારણ રિસહ જિણ તુહ ગુણ ગાયંતા સેવ કરતાં સહ સંપજઉ સયલ સુહ. ૭ ઈતિ શ્રી યશેખરસૂરિકૃતા શ્રી ઋષભદેવ વિનતી. વિવરણ આદિ તીર્થકર શ્રી ઋષભદેવ પ્રભુને વિનતી કરતાં કવિ કહે છે કે: જે શ્રી યુગાદિ જિનેશ્વરનાં દર્શન કરે છે તે સકલ પુણ્યવામાં અગ્રેસર થાય છે. જે નિત્ય નવી નવી રીતે પૂજન કરે છે તે ભવસંકટમાં છૂજ નથી.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy