SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Tઇ આનંદઘનજી અને તેને સમય સત્તરમા સ્તવનમાં સાપ ખાચને મુખડું છું એ ઉખાણું આપ્યું છે તે મારવાડ દેશની પ્રચલિત જાણતી હેવત છે, જ્યારે ગુજરાતમાં તેવું કઈ ઉખાણું હેય એમ જણાતું નથી, આ ઉપરાંત વ્યાલ તણું પરે વાંકું તેને કહેવું. સળ મરદને ઠેલે એવો વાક્યપ્રયોગ કરો. અને એ હિ વાત છે એટીએમાં કહિ શબ્દને ખાસ વાકય પ્રવેગ. કરે એ સર્વ અર્થસૂચક છે. એમાં કહિ શબ્દનો અર્થ “કઈ એમ થાય છે. એ તો કાંઈ બહુ મોટી વાત કરી એવા અર્થમાં કહિ શબ્દ ગુજરાતીમાં વપરાતું નથી, પણ બરાબર તે જ અર્થમાં હાલ પણ મારવાડી ભાષામા તે શબ્દ વપરાય છે. સુમતિનાથના સ્તવનમાં “તીસરો' (૫-૨) એ ત્રીજના અર્થમાં વપરાયેલ શબ્દ હિંદુસ્તાની જાણનાર ગુજરાતી બોલનારના જેવી જ ભાષા બતાવે છે. ગુજરાતીમાં તે “તીસર શબ્દ જ વપરાતે નથી એ કહેવાની જરૂર નથી. આદીશ્વર ભગવાનના સ્તવનમાં એર શબ્દ બીજાના અર્થમાં વપરાયેલ છે તે શુદ્ધ હિંદુસ્તાની શબ્દપ્રગ છે અને તે સામાન્ય ભાષાથી પણ ગ્રાહા થાય તેમ છે. એ ઉપરાત નીચેના શબ્દપ્રયેગે આનંદઘનજી મહારાજની સ્તવનની ભાષામાં મિશ્ર મારવાડ તથા ઉત્તર હિંદની ભાષાનું તત્ત્વ બતાવે છે તે વિચારવા ચગ્ય છે. સેગ (૩-૪) પીરે (ર૧-૪) બાવા (૧૯૦૬). ધુર (૩-૧) તિજલી (૧૯૮૫) મહિર નજ૨ (૧૯-૧૧) યુરિ (૧૨) ભાયા (૧૯-૧૦) દિર (૨૦-૯) પાવે (૧૯-૧) ધીઠાઈ (૪) દેય (8) કહિયા (૨૦-૧) પિપાસા ભરે (૪-૫) ૨-૩) લહિયા ( , ) દાવ (૫–૫) ચાવે (૧-૨) સપજે (૫૬). કીજે (ર૧-૪) વાવો (૧-). દુવિધા ૧૮૭ વંચીને (૨ ) તચિ દેખ| દે – (૭) રે ૧ર-૨). નિ મીરે ૧૧-૨) : ૯-૩) મિલિયા (૨૨-૫) ધારે પ સેવ માતા ( ૧૮) –ર) બધસી (૨૨-૪) વેવ (૧-૫) ઘનનામી (૨–૧) અરદાસ (૧૫–૮) અંબ (૨–૬) સેતુ (-) થયું (૧૨). વાદ (-) ઉખાણ (૧૭)
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy