SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 18 આનંદઘનજી અને તેને સમય. સ્થિરતા જગ જીગલિ આકાર, આપો આપ વિમાસી આતમ પરમાતમ અનુસાર, સીએ કાજ સમાસી. માહારે બાલુડે સન્યાસી. આવા એક નાના પદમાં કેટલી જાતની વાત કરી છે અને ચાગના અતિ મહત્વના કેટલા વિષયે ચચી નાખ્યા છે તે ખાસ વિચારવા એગ્ય છે. ચેગનાં એક તે પદમાં બતાવેલાં નામપર સંપૂર્ણ વિવેચન કરવું હોય તે એક આખું મોટું પુસ્તક ભરાય. સાતમા પદમાં તનમહત્યાગને અંગે જે આત્મજાગૃતિ બતાવી છે, તે બહુ અસરકારક છે. એમાં કેટલીક વાત તે એવી અદ્દભુત રીતે બતાવી છે કે પ્રયત્ન કરવા છતાં તે પદને ભાવ સ્પષ્ટ ખીલવી શકવો મુશ્કેલ જણ છે. એ પદને અંતે ચાગીરાજ જણાવે છે કે શિર પર પચ વસે પરમેસર, ઘટએ સૂમ બારી આ૫ અભ્યાસલએ કાઈ વિરલા, નિરએ ધૂકી તારી ૩ આશા મારી આસન ધરી ઘટએ, અજપાજ૫ જગાવે; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે છે અવધૂકયા સેવે તનામ, જાગ વિલન ઘટમે આવી જ રીતે પદરમા પદમાં “મેરે ઘટ ગ્યાન ભાનુ ભય લેર, સત્તરમા પદમાં છારાને મારવાના સંબંધમાં અને એકવીશમા પદમાં પ્રભુના અગમ અગોચર રૂપના સંબંધમાં ચાગની બહુ બહુ વાત કરી છે. અન્યની આશા નહિં કરવા માટે અઠ્ઠાવીશમા પદમાં ચેગના અતિ અગત્યના વિષય પર ઉપદેશ આપતાં તેઓ જણાવે મનામા માલ પણ “મસાલા, ખ ગ ૫રજાલા; તનભાહી અવાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી આશા૩ અગમ પીઆલાપી મતવાલા, થિને અધ્યાતવાસા આલયન ટન વહ એકે એ લેાક તમારા આશા એરની કથા કીજે, અહીં ચગની વાતે તેના યથાર્થ સ્વરૂપમાં પણ ચાગને ઘટે તેવી મજબૂત ભાષામાં કરી છે. (પૃ. ૨૫૧). તેની પછીના પદમાં
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy