________________
સાહિત્યસેવા
જીવન અને વન
नमिऊण जिणं सुरगणचूडामणिकिरणसो हिपयजुगलं । इय चूडामणिसारं कहिय मल नाणदी रक्खं ॥ " આ ઉપરથી એમ સમજાય છે કે ગ્રંથકાર જ્ઞાનદીપ નામને ડામિણસાર કહેવા ઈચ્છે છે. આના અર્થ એ થયો કે ચૂડામણિ એ ડાઈ મોટી કૃતિ હોવી જોઈએ.
tr
જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથાના આમુખ (પૃ. ૧૪–૧૫)માં કહ્યુ` છે કે શકસ વત્ ૧૦૦૦ કરતાં પહેલા થયેલા વસતરાજે વસતરાજશનમા અને શકસંવત ૯૬૪મા લખાયેલા રાજસૃગાંકમા ચૂડામણના ઉલ્લેખ છે શકસંવત્ ૧૦૯૭માં લખાયેલા નરપતિ(જયચર્યા )મા વસ’તરા(શક઼ન ) અને ચૂડામણ એ બંનેના ઉલ્લેખ છે.
k
૧૭૧
'
પાચન્દ્રકૃત હસ્તકાંડને વિષય તે અહચૂડામણિસારના વિષ્ણુ છે અને એ વિષયને વિસ્તૃત ગ્રંથ તે ચદ્રોન્સીલન છે એમ “ સંપાદકીય નિવેદન ” ( પૃ. ૮ )મા ઉલ્લેખ છે. વિશેષમાં અહીં એમ કહેવાયું છે કે વાચક એવિજયકૃત “ હસ્તસ જીવનમા ચૂડામણિની પતિને ઉલ્લેખ છે.’’
r
"3
અહ ચૂડામણિસારને ગુજરાતી અનુવાદ છપાયા છે.૨
( ૧૨ ) અષ્ટક–પ્રકરણ
'
પદ્યની સખ્યા–જેમ ઋગ્વેદમાં આઠ અષ્ટકા છે અને તૈત્તિરીય બ્રાહ્મણુમા ત્રણ છે તેમ આ વિરહ થી અંકિત 'સ મૃત કૃતિ ખત્રીસ જએ જૈસ.સા.ઈ. (પૃ. ૨૧૫, ૨૨૦ અને ૨૨૧) તેમ જ પા. ભા. સા. ( પૃ ૧૭૧-૧૭૨ ).
૧ આ સ ખ ધમા
૨ જુએ પૃ. ૭૦, ટિ. ૨.
૩ ભીમસી માણેકે હીરાલાલ હસરાજના મૂળ તેમ જ જિનેશ્વરસૂરિકૃત ટીકાના ગુજરાતી સારાશ સહિત આ કૃતિ ઈસ ૧૯૦૦માં મુબઈથી પ્રસિદ્ધ કરી છે. મનસુખભાઈ ભગુભાઇએ જિનેશ્વરસૂરિષ્કૃત ટીકા સહિત મૂળ