SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા જીવન અને વન नमिऊण जिणं सुरगणचूडामणिकिरणसो हिपयजुगलं । इय चूडामणिसारं कहिय मल नाणदी रक्खं ॥ " આ ઉપરથી એમ સમજાય છે કે ગ્રંથકાર જ્ઞાનદીપ નામને ડામિણસાર કહેવા ઈચ્છે છે. આના અર્થ એ થયો કે ચૂડામણિ એ ડાઈ મોટી કૃતિ હોવી જોઈએ. tr જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથાના આમુખ (પૃ. ૧૪–૧૫)માં કહ્યુ` છે કે શકસ વત્ ૧૦૦૦ કરતાં પહેલા થયેલા વસતરાજે વસતરાજશનમા અને શકસંવત ૯૬૪મા લખાયેલા રાજસૃગાંકમા ચૂડામણના ઉલ્લેખ છે શકસંવત્ ૧૦૯૭માં લખાયેલા નરપતિ(જયચર્યા )મા વસ’તરા(શક઼ન ) અને ચૂડામણ એ બંનેના ઉલ્લેખ છે. k ૧૭૧ ' પાચન્દ્રકૃત હસ્તકાંડને વિષય તે અહચૂડામણિસારના વિષ્ણુ છે અને એ વિષયને વિસ્તૃત ગ્રંથ તે ચદ્રોન્સીલન છે એમ “ સંપાદકીય નિવેદન ” ( પૃ. ૮ )મા ઉલ્લેખ છે. વિશેષમાં અહીં એમ કહેવાયું છે કે વાચક એવિજયકૃત “ હસ્તસ જીવનમા ચૂડામણિની પતિને ઉલ્લેખ છે.’’ r "3 અહ ચૂડામણિસારને ગુજરાતી અનુવાદ છપાયા છે.૨ ( ૧૨ ) અષ્ટક–પ્રકરણ ' પદ્યની સખ્યા–જેમ ઋગ્વેદમાં આઠ અષ્ટકા છે અને તૈત્તિરીય બ્રાહ્મણુમા ત્રણ છે તેમ આ વિરહ થી અંકિત 'સ મૃત કૃતિ ખત્રીસ જએ જૈસ.સા.ઈ. (પૃ. ૨૧૫, ૨૨૦ અને ૨૨૧) તેમ જ પા. ભા. સા. ( પૃ ૧૭૧-૧૭૨ ). ૧ આ સ ખ ધમા ૨ જુએ પૃ. ૭૦, ટિ. ૨. ૩ ભીમસી માણેકે હીરાલાલ હસરાજના મૂળ તેમ જ જિનેશ્વરસૂરિકૃત ટીકાના ગુજરાતી સારાશ સહિત આ કૃતિ ઈસ ૧૯૦૦માં મુબઈથી પ્રસિદ્ધ કરી છે. મનસુખભાઈ ભગુભાઇએ જિનેશ્વરસૂરિષ્કૃત ટીકા સહિત મૂળ
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy