SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સમીક્ષા ] જીવન અને કવન ર૫ યાને ન્યાયમુખ ઉપર ટીકા પણ રચી છે. આ પૈકી પહેલી કૃતિ તે ઇત્સિગ (ઈ. સ. ૭૧–ઈ. સ. ૬૮૫) દ્વારા “પેઈ-ન” (Pei-na) તરીકે નોંધાયેલી ભર્તુહરિના ગ્રંથની ટીકા છે. આલંબનપરીક્ષાની ટીકા-ધર્મપાલે આલંબનપરીક્ષા ઉપર ટીકા રચી છે. એનું ઈન્સિગે કરેલા ચીની રૂપાતરનું સંસ્કૃતમાં તેમ જ અંગ્રેજીમાં ભાષાંતર થયેલું છે અને એ છપાયેલ છે. આ ટીકા લગભગ પૂર્ણ છે. આઠમાથી સાતમા પદ્ય એ ખંડિત થાય છે. આ ટીકામાના બે અવતરણ પ્રવા. (પૃ. ૬૧ ને ૭૭) સાથે અર્થદષ્ટિએ સામ્ય ધરાવે છે. આલંબનપરીક્ષા ઉપર વિનીતદેવે (લગભગ ઈ. સ. ૭૦૦) જે ટીકા રચી હતી તેનું ટિબેટી રૂપાતર જ મળે છે. આ ટીકામાથી પુષ્કળ ઉદ્ધરણ (extracts) તેમ જ સુસુમુ યમચિ અને એચ. મેયરને સંયુક્ત પ્રયાસના ફળરૂપ ફેંચ અનુવાદ પ્રકાશિત થયેલ છે. નામરાશિથેરાવાદ સંપ્રદાયના અને “બદરીતિર્થીના રહેવાસી કે જેમને નિર્દેશ વિસદ્ધિમષ્ણની ટીકાની પ્રશસ્તિમા છે તેઓ પ્રસ્તુત ધર્મપાલના નામરાશિ જ છે એટલે આ બંને વ્યક્તિ ભિન્ન છે. (11) નારદ - * . એઓ અજૈન છે. દીક્ષા લેનાર અને આપનારની યોગ્યતા પરત્વે એમને મત મેં પૃ. ૧૦૩માનો છે. એ સમ્રાર્થી જુદા પડે છે. - (૨૦) ન્યાયવૃદ્ધ * * ન્યાયવૃદ્ધો કહે છે એવા ઉલ્લેખપૂર્વક અજ૦૫૦ (ખંડ ૨, ૧-૨ આ બને “ધ અડિયાર લાઇબ્રેરી સિરીઝ”મા 2 થાક ફેર તરીકે પ્રકાશિત થયેલ છે ૩ આ 5 A (Vol. cCXIv, No 1)મા ઇ. સ૧૯૨૯માં છપાવા છે ૧લત છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy