SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસુરિ [ ઉપખંડ શ્રી. રાહુલ સામૃત્યાયનના કથન મુજબ ન્યાયને અંગે આશરે એક લાખ તે સિત્તેર હાર શ્લોકોને જે ટિખેટી અનુવાદ થયા છે તેમા ધર્મ કીર્તિની કૃતિઓને અંગે એક લાખ તે સાત હજાર શ્લોક છે અને તેમા પણ કેવળ પ્રમાણવાર્તિકને જ અંગે એક લાખ ને પાચ હાર શ્લેક છે પર પ્રમાણવાર્તિક ઉપર સ્વાપર ટીકા છે. વિશેષમાં આ પ્રમાણવાર્તિક ઉપર પ્રજ્ઞાકરગુપ્તનુ ભાષ્ય છે. એ પૂરેપૂરુ મળ્યું નથી. અનેાથન દિએ પ્રમાણવાર્તિક ઉપર વિશદ ટીકા રચી છે. એને મનેારથન'દિની કહે છે. કણુ ગામિએ પ્રમાણવાર્તિક (પરિ. ૩)ની સ્વાપન વૃત્તિ ઉપર ૩૦૦૦ શ્લોક જેવડી ટીકા રચી છે. દેવેન્દ્રતિએ પ્ર૦ વા૦ ઉપર પજિકા તેમ જ વિષ્ણુપ્તે, શકરાનન્દે અને શાયમુનિએ એકેક ટીકા રચી છે પરંતુ આના ટિખેટી રૂપાતરા જ મળે છે. બ્યામવતીના પૃ. ૩૦૬, ૩૦૭ અને ૬૮૦મા ૨ પ્ર વાના પરિ.૨, શ્લો. ૧૧ તે ૧૨, પપર ૧, શ્લો. ૬૮ અને પરિ. ૧, શ્લો. ૭ર ઉષ્કૃત કરાયા છે. પૃ. ૬૧૭મા હેતુમિન્દુ ( પરિ. ૧)ની પતિ જોવાય છે. ૧ શ્રી. રાહુલ સામૃત્યાયને આનુ સ પાન યુ છે. આ ભાષ્યના થોડાક ભાગ JBORSમાં છપાયા છે. આ ભાષ્ય ઉપર જચાનત અને ચારિની ટીકા છે. એના ટિમ્બેટી માંતા જ મળે છે પ્રજ્ઞાવર્ગુપ્ત ચૌર્ સના માઘ્ય” નામના લેખ જે શ્રી. રાહુલે લખ્યા છે તે “ ભારતીય વિદ્યા ” (વ. ૩, અ. ૧, નિખ ધસ ગ્રહ )મા છપાયા છે. આ લેખમા એમણે ઈ. સ.ની પહેલી સદીથી ખારમી સદી સુધીમાં થઈ ગયેલા અનેક જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ વિદ્વાનને નિર્દેશ કર્યાં છે ૨ આ ટીકા છપાઈ છે. << ૩ પ્ર૦વાના ચાર પરિચ્છેદો પૈકી ક્યા પરિચ્છેદની કોણે પ્રથમ ટીકા રચી એ ક્રમ બૌદ્ધદર્શીન (પૃ. ૧૧૫ )મા અપાયે છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy