SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને ન ૨૦૫ 3 સાધન—દસવેયાલિયની ૧ણિ (પુત્ર ૫૪ ને ૫૫ )માની ખે કથાઓ અક્ષરશઃ આ શિષ્યએ ધિનીમા જોવાય છે. વળી આ ટીકાના પુત્ર ૧૦૭અગત ‘વૃદ્ધવિવરણ' સુઙ્ગિ ( પત્ર ૧૦૨-૧૦૩ )ગત લખાણ સાથે અને પત્ર ૧૧૩અગન ‘વૃદ્ધવિવષ્ણુ ' સુણ્ડિ (પત્ર ૧૦૮૧૦)ગત લખાણ સાથે મળતુ આવે છે. આ ઉપરથી એમ ભાસે છે કે આ સુÇિના ઉપયોગ હરિભદ્રસૂરિએ આ શિપૃષ્માધિની રચવામા કર્યો છે. આ સુણ્િ જિનદાસગણુએ રચ્યાનું મનાય છે. ઉલ્લેખ—પત્ર ૩૨૨-૩૨આમા ધ્યાનશતકના ઉલ્લેખ છે પાઠ્ય કથા—મુદ્રિત ટીકામા જન્મમા કથા છે. એમા પત્ર ૧૫–૫૫આમા કાપડીની કથા છે. ખેમાથી ગમે તે ઉત્તર આપે તેા બને એવી એક કથા પત્ર ૫૬આમા છે. પત્ર ૧૦૨આ-૧૦૩અમા સેણિય ( શ્રેણિક )ના વૃત્તાત બૃહત્કથાકાશમા આ વૃત્તાત પૃ. ૧૩-૧૪ મા સંસ્કૃતમા છે. પુત્ર ૩૫-૩૬, ૪૬શ્મ-૪૮આ અને ૧૦૩આ-૧૦૪અમાની કથાનુ થડ ( motif) બૃહત્કથાકાશની ૨૮, ૬૮ અને ૧૭ એ ક્રમાકવાળી કથાઓના થડ ( motif )નુ સ્મરણ કરાવે છે ધૂના મુખે ઉચ્ચારાતુ અને બૌદ્ધ સાધુ તરફ કટાક્ષ રજૂ કરતુ નીચે મુજબનુ સુદર સંસ્કૃત ૨૫દ્ય પત્ર ૫૪આમાં છેઃ—— " कथाssचार्याघना ते ननु शफरवधे जालमश्नासि मत्स्यान् ? તે મે મદ્યોપવંશાન, વિવસિ ? નનુ ચુતો વેચવા, ચત્તિ વેરવામ્ ? । 2 ૧ આ કે ક્વે સસ્થા તરફથી વિ સ. ૧૯૮૯માં છપાઈ છે ૨ આ પદ્યને સારારા દસવેયાલિયની યુણ્ણિ ( પત્ર ૫૪-૫૫)મા વ્હેવાય છે ke ""
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy