SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ? જીવન અને કવન ૧૭૯ (૧૭૮અ અને ૧૪૮ઈ) સાવગધર્મ [શ્રાવકધમ} યાને (૧૭૯ અને ૧૫1) સાગધમ્મવિહિપયરણ શ્રાવકધર્મવિધિપ્રકરણ ] નામેનું વૈવિધ્ય–આ જ મામા ૧૨૦ પઘોમાં રચાયેલી કનિનુ “સાવગધમ્મ” એવું નામ ગ્રંથકારે પોતે પ્રથમ પદ્યમાં દર્શાવ્યું છે. આ કૃતિની ટીકામાં માનવસરિએ આ કૃતિને શ્રાવકધર્મ” તરીકે અને “તંત્ર” તરીકે નિર્દેશ કર્યો છે આ કૃતિની કેટલીક હાથપોથીમાં આનું નામ શ્રાવકવિધિપ્રકરણ જેવાય છે કેટલાક આને શ્રાવકધર્મતત્ર તે કેટલાક આને શ્રાવધમપ્રકરણ પણ કહે છે વિષય–ભવવિરહથી અકિત આ કૃતિનું નામ જ સૂચવે છે તેમ એમા શ્રાવકોને ધર્મ વિચારાય છે. સમ્યકત્વ, શ્રાવકના બાર વ્રત અને એને લગતા અતિચાર, સંલેખન તેમ જ શ્રાવકનુ દિનકૃત્ય એમ વિવિધ બાબતો અહી વિચારાઈ છે વિવરણ–આ કૃતિ ઉપર માનદેવસૂરિએ સંસ્કૃતમાં વૃત્તિ રચી છે અને તેમ કરવામાં એમણે પ્રાચીન ટીકાઓનો ઉપયોગ કર્યો છે. આ પ્રાચીન ટીકાઓ તે કઈ તે જાણવું બાકી રહે છે છાયા–આ જ મ0મા રચાયેલી કૃતિની સંસ્કૃત છાયા છપાયેલી છે ? ૧ શ્રાવકધર્મવિધિમકરણ એ નામથી આ કૃતિ સ ઘવી નગીનદાસ કરમચ દે ઈ. સ ૧૯૪૦માં છપાવી છે એમાં સંસ્કૃતમાં છાયા છે, મૂળના પદ્યનો અકારાદિ ક્રમે નિર્દેશ છે, વિષયોનો વિસ્તારથી ઉલ્લેખ છે અને , ગુજરાતીમાં પ્રસ્તાવના છે. ૨ જુઓ ટિ. ૧
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy