________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૪૭
વી. ૧૭, ગા. ૧૪-૧૬ = જ્ઞાનસાર (“લેકસના” નામનું ૨૩મુ અષ્ટક ).
વી ૨૦, ગા. ૨-૨૦ = વવાય (અંતિમ પલ્લો). વી. ૨૦, ગા. ૯-૧૬ = ઉત્તરઝયણ (અ. ૧૯, ગા ૭૬-૮૫). વી ૨૦, ગા. ૧૮ = પંચસુરગની વ્યાખ્યા (પત્ર ૨૮૪).
વી. ૨, ગા. ૧૮ગત “સફચમેને તમે મસિ” તૈત્તિરીય બ્રાહ્મણ (૨-૮-૯)ની નિમ્નલિખિત પતિ સાથે સરખાવાયઃ—–
“તમ શાસીત તમસા હૃમ પ્રતમ્ ' વી ૩, ગા. ૧૭માની “સ્થિયળ મુન્નિવ્યા” પક્તિ અર્થશાસનું સ્મરણ કરાવે છે.
ઉલ્લેખ-ન્યાયાચાર્ય યશોવિજયગણિએ અધ્યાત્મસાર (પ્ર. ૩, લે ૯૪)માં “ગવિંશિકા” અર્થાત ૧૭મી વીસિયાને ઉલ્લેખ કર્યો છે
વિવરણ–ોગવિહાણ” નામની સત્તરમી વીસિયા ઉપરનું ન્યાયાચાર્ય યશોવિજયગણિકૃત વિવરણ મળે છે જે આ ગણિએ સમગ્ર કૃતિ ઉપર વિવરણ રચ્યું હતું કે કેમ એની ચર્ચા મે “વીસવીસિયાનું વિવરણ” એ નામના લેખમા કરી છે 4 આગમદ્વારક આન દસાગરસૂરિએ પહેલી વીસિયા ઉપર વિસ્તૃત વિવરણ રચ્યું છે એ છપાવવું ઘટે.
૧ આ નામ પંચાસરના બીજા પચાસગના “દિબાવિહાણ” નામનું મરણ કરાવે છે.
૨ આ વિવરણ સહિત ૧૭મી વીસિયા તેમ જ યમદર્શન ઉપરની ચશેવિજયગણિકૃત ટીકા એગદર્શન તથા મેગર્વિશિકા એ નામથી ઈસ ૧૯૨૨માં “શ્રી આત્માન દ જૈન પુરતક પ્રચારક મંડળતરફથી આગ્રાથી છપાવાઈ છે.
૩ આ લેખ “જે. ધ , ” (પુ. ૫, એ ૧૨)મા છપાય છે