________________
હરિભદ્રસુરિ
[ ઉત્તર ખડ
ર
ઉલ્લેખ—લે ૧૦૦ અને ૨૦૦મા કર્તાએ ૧ગાપેન્દ્રના મતના અને ક્ષે ૩૦૦માં કાલાતીતના મતના નિર્દેશ કર્યો છે. એમ ભાસે છે કે લા ૩૦૧-૩૦૭ કાલાતીતની કોઈક કૃતિમાથી ઉદ્ધત કરાયા છે. લેા. ૧૧૯મા ચારિસ વિની-ચાર ' ન્યાયના ઉલ્લેખ છે. èા. ૩૦૪ની સ્વાપન્ન મનાતી વૃત્તિ ( પત્ર ૫૩ )મા ‘ તીરાશિંશકુનિ ’ ન્યાયના ઉલ્લેખ છે.
(
૧૩૬
સમાનતા– ચાન્દુના લે. ૩૪૫ ને ૩૪૯ વીસવીસિયા ( વી. ૭, ગા. ૩-૫ ) સાથે આર્થિક દૃષ્ટિએ સમાનતા ધરાવે છે
ઉદ્ધરણ—ચામિન્દના શ્લો. ૧૨૬-૧૩૦ ધ બિન્દુ (અ. ૧૮ સુ. ૧૪ )ની મુનિયન્દ્રસૂરિષ્કૃત ટીકા (પત્ર ૬આ )મા, શ્લા ૪૪૯ ષડ્કસ નસમુચ્ચય (èા. ૪૧ )ની ટીકા નામે તર્ક રહસ્યદીપિકા ( પત્ર ૪રઅ )મા ( કર્તા તરીકે વિષ્યવાસીના ઉલ્લેખપૂર્વક ) અને લે. ૪૫૦ આ ટીકા ( પત્ર ૪૨સ્ત્ર )મા સુરિના પદ્ય તરીકે નેોંધાયેલ છે. ચેામિન્ટુની સ્વાપન્ન મનાતી ટીકામા આ પૈકી છેલ્લાં બે પદ્યોના કર્તાના નામ જણાવાયા નથી; ફક્ત પહેલા માટે अथ परः એવા ઉલ્લેખ છે.
66
""
પૌર્વાપય —ચાગમિન્હેં (શ્લા. ૮૩)મા કાર્યની સિદ્ધિ માટે જે પાચ કારાના નિર્દેશ છે તે ઉપરથી આ પૂવૅ ટીકાકારને મતે શાવાસમા એનું નિરૂપણ કરાયાનુ ફલિત થાય છે.
"8
૧ લલિતવિસ્તરા ( ૫૬ ૪૫ )મા એમને વિષે ઉલ્લેખ છે. જી
ઉપખંડ ',
૨ એમને વિષેની માહિતી માટે જીએ “ ઉપખ ડ
..
૩ આ વિષય અન્જન્ય, વીસવીસિયા (વીસિયા ૪, ગા ૧૪-૧૫) અને અંશતલાતત્ત્વનિ ચ ( ભા૨, શ્લા ૧૭-૨૦ અને ૨૮-૩૦ )મા તેમ જ શાવાસ॰ (શ્લા. ૧૬-૧૯૩) અને એની સ્વપજ્ઞ વૃત્તિમાં ચર્ચાયા છે.