SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન અવતરણ—યા. ૬. સ.ના èા. ૩-૧૧ લલિતવિસ્તરા (પત્ર ૧૫ )મા નજરે પડે છે. ઉલ્લેખ ઇત્યાદિ ચા, ૬. સ. (શ્લેા. ૧૦)ની સ્વાપન વૃત્તિ ( પત્ર ૪ )મા ધખિન્દુ (અ. ૪ )નુ ત્રીજુ પદ્ય અપાયુ છે. ચેા. ૬. સ. ( લે. ૧ )ની સ્વાપન્ન વૃત્તિમા ચેાનિયને તેમ જ શ્લા ૧૬ની વૃત્તિ ( પત્ર ૬ )મા ૨ભગવત–પતંજલિ, ૩ બ્ ’ ભગવદત્ત અને ૪ ભદત ' ભાસ્કરના ઉલ્લેખ છે. વિશેષમા આ સ્વાપન્ન વૃત્તિમા પઅનેક સ્થળે ૬ યોગાચાય''ના ઉલ્લેખ છે. આ - યોગાચાય ' જૈન છે, પણ એએ કાણુ છે તે જાણવુ બાકી રહે છે નિમ્નલિખિત પદ્ય ભગવદ્ગીતા ( અ. ૧૦)ના ાથા પદ્યનુ સ્મરણ કરાવે છેઃ e, cr " बुद्धिर्ज्ञानमसमोहस्त्रिविधो बोध इष्यते । तद्भेदात् सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ " ભાષાંતર—યા, દે, સના શ્લેા. ૯૦, ૯૧, ૮૭, ૮૮ અને ૧૩૨–૧૫૦નુ. આ ક્રમે ગુજરાતી ભાષાતર ૫. ખેચરદાસે કર્યું છે. r ૧ જીએ ઉપખ ડ ’. ૨ એજન. ૩ એજન. ૪ એજન ૧૩૩ ૫ જીઓ લૈા ૧૪, ૧૯, ૨૨ અને ૩૫ની વૃત્તિ . ૬ - ચાંગાચાર્ય' વિષે લલિતવિસ્તરા ( ૫૬ ૪૨૫ )મા ઉલ્લેખ છે, પરતુ એથી તેા પતંજલિ વગેરેના નિર્દેશ છે વિશેષ માટે જીએ 66 ઉપખ ડ tr ७ " वुद्धिर्ज्ञानमसमोह क्षमा सत्य दम शम | सुख दुख भवोऽभावो भय चाभयमेव च ॥४॥ در આ ૯૧મા શ્લોકમા હાથી અડકીને મારે છે કે અડકવા વિના એ કુતર્ક ના ઉલ્લેખ છે ૮ ૯ જીએ ‘ જૈન દશાઁન ’’ ( પૃ ૩૭-૪૧ ).
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy