________________
૧૧૪
હરિભસૂરિ
[ ઉત્તર ખ
"वन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये साक्षान्न दृष्टचर एकतरो(मो)ऽपि चैषाम् ।
श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेष વિર ગુણાતિ ચોક્ત ખ્રિતા. મ ” “ તો ન વિરે પ. વિgિ .
યુમિત્ વ ચર્ચા તસ્ય ફી વરિ છે” વિભાગ–ઈ. સ. ૧૯૨૧ની આવૃત્તિમાં આ કૃતિ ત્રણ વિભાગે મા વિભક્ત કરાઈ છે. એ ત્રણેનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૭૫, ૩ અને ૩૭ની રખાઈ છે. આમ કુલ્લે ૧૪૭ પદ્યો છે. આ આવૃત્તિ બીજ વિભાગમાં ઉપનિષદોમાથી જે અવતરણે અપાયા છે તેને એ પદ્ય તરીકે ગણેલા છે.
વિષય–પ્રથમ વિભાગના મલે. ર૩-૩૧મા નીચે મુજબ અજૈન દેવને નામનિદેશ છે –
અનલ (અગ્નિ), આર્ય (અંબિકા), ઈન્દ્ર, બ્રહ્મા, વિનાય વિષ્ણુ, શક્ર, શંભુ, સૂર્ય, સેમ, સ્કંદ અને હલધર.
અહીં શક અને ઇન્દ્ર વચ્ચે ભેદ ગણાય છે.
હરિભદ્રસૂરિએ ઉપર્યુક્ત દેવોના કૃત્યેની નિન્દા કરી છે : વાત ખરી, પર તુ આ સૂરિએ જે કઈ દેવ વાસ્તવિક રીતે સંપૂર્ણપ વીતરાગ હોય તેને—પછી ભલેને એનું નામ બ્રહ્મા, વિષ્ણુ, શંકર હર કા ન હોય તેને નમન કર્યું છે અને એ રીતે પિતાના સમભાવ પ્રકટ કર્યો છે.
૧ અષ્ટપ્રકરણમાનું “મહાદેવાષ્ટક” સમજાવતા જિનેશ્વરસૂરિ અજન દેવને પરિચય અને ગ્રે શેને આધારે આ છે હિંદુસ્તાનને દેવામાં પણ આ જાતની સામગ્રી પીરસાઈ છે.