SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 666 69 અ સમ્રમની રક્ષા માટે અનિવાય વર્તમાનમાં જે જે દીક્ષાઓ થઈ તેમાં તેમના આત્મિક વિકાસ માટે, માટા ભાગે, કાઈ ખાત્રી કરી નહીં, તેથી તેનું પરિણામ ખતરનાક આવ્યુ છે, તે નજરે દેખાય છે. સકલ શ્રીસઘને વિનંતી પૂર્વક કહું છું કે હવે આપણે આપણા સંતાનેાના આત્મિક વિકાસ માટે દીક્ષા જેવી મહાન ઉત્તમ ચીજ અપાવતા પહેલા (૧) જ્યાં આશ્રવના સ્થાને ખંધ હાય, (૨) સ*વર નિર્જરાની વ્યવસ્થા હોય, (૩) અસ'ચમીઆને વ'દન બંધ હોય, (૪) દેવગુરુની આજ્ઞાનુ પાલન થતું હાય અને (૫) સયમરક્ષાની ખાત્રી હોય ત્યાં જ દીક્ષા કરવી—કરાવવી; ને તેમાં જ આત્મિકહિત સમાયેલુ' છે. માટે આ ખાખતાની ખાત્રી કરવી. જો આ ખાત્રી કર્યા સિવાય દીક્ષાઓ થશે તા સમ્રનુ' તેમ જ દીક્ષા લેનારાનુ આત્મિક અહિત થશે; અને આપણા જ સતાનાના આત્મિકઘાત આપણા હાથથી થશે; અને તે શાસનના રક્ષક નહીં પણ શત્રુ પાકશે. -દીપચંદ્ર વખતચંદ મહેતા ALL PO
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy