SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ सप्तभङ्गीस्वरूपम् । [o.રર વસ્તુ સ્વદ્રબ્યાદિ ચારની અપેક્ષાએ અસ્તિત્વથી યુક્ત અને પરદ્રાદિ ચારની અપેક્ષાએ નાસ્તિત્વથી યુકત છે. છતાં તેનું અસ્તિ અને નાસ્તિ શબ્દ દ્વારા સમસમયે કથન થઈ શકતુ નથી માટે સ્યાત્ છે જ, સ્વાતુ નથી જ, સ્વાત્ અવક્તવ્ય જ છે, આ સાતમા ભંગ દ્વારા તેનુ' ઉપદન થાય છે. ૨૧. (૧૦) સમસમર્યામતિ સમામ્ ॥૨૧॥ अथास्यामेव सप्तभङ्गया मे कान्तविकल्पान्निराचिकीर्षवः सूत्राण्याहु:विधिप्रधान एव ध्वनिरिति न साधु ||२२|| प्राधान्येन विधिमेव शब्दोऽभिधत्ते इति न युक्तम् ||२२|| अत्र हेतुमाह : निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ||२३|| હુ છુ તમાવિત્તિ રચન્દ્રાત્ ॥૨૨॥ आशङ्कान्तरं निरस्यन्ति अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ||२४|| હૂ સમિતિ નિષેધમ્ ॥૨॥ अत्र हेतुमाचक्षते - क्वचित् कदाचित् कथञ्चित् प्राधान्येनाप्रतिपन्नस्य तस्याप्राधान्यानुपવૃત્ત રી $ १ न खल्लु मुख्यतः स्वरूपेणाप्रतिपन्नं वस्तु क्वचिदप्रधानभावमनुभवતીત્તિ ||રા આ સસભંગીમાં એકાન્ત વિકલ્પાનુ નિરાકરણ—— ધ્વનિ શબ્દ મુખ્યપણે વિધિનું જ પ્રતિપાદન કરે છે, એ કથન ચુક્તિસ’ગત નથી, ૨૨. $૧. શબ્દ પ્રધાનરૂપે વિધિનુ' જ કથન કરે છે, એ યુક્તિયુકત નથી. ૨૨ એ વિષે હેતુનુ” કથન— કારણ કે-તેા પછી શબ્દથી નિષેધના મેધ થ્રો નિહ. ૨૩. ૬૧. સૂત્રગત તસ્માત્ પન્નુને અથ શબ્દથી એમ છે. ૨૩. એ જ વિષયમાં બીજી શકાતુ· નિરસન શબ્દ નિષેધને ગૌણરૂપે જ કહે છે, એ કથન પણ ચેગ્ય નથી. ૨૪. §૧ સૂત્રગત સમ્ પદને અર્થ નિષેધ છે. ૨૪. એ વિષે હેતુનુ* કથન કારણ કે કોઈ પણ સ્થળે, કઈ પણ વખતે, કઈ પણ રીતે મુખ્યરૂપે નિષેધ ન જણાયા હેાય તે તે અન્યત્ર ગૌણરૂપે સિદ્ધ થઈ શકતા નથી ૨૫. ૬૧. મુખ્ય સ્વરૂપે અજ્ઞાત વસ્તુ કદી પણ ગૌણુભાવને અનુભવતી નથી, ૨૫,
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy