SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જુ. અધ્યયન પૂર્વભૂમિકા:- પ્રથમ અધ્યયનમાં પુષ્કરણી વાવ અને પુંડરીક કમળનાં દૃષ્ટાંત આપીને સમજાવવામાં આવેલ છે કે પતિથી કે કખ ધનથી મુકત થઈ શકતા નથી કારણકે તેઓ મેક્ષપ્રાપ્તિના ઉપાય જાણતા નથી પરંતુ સમ્યક શ્રદ્ધાવાળા, સરળ હૃદયવાળા, રાગદ્વેષ રહિત હાય તેવા, વિષયેાથી દૂર રહેવાવાળા ભિક્ષુકા જ કખ ધનને તેાડી મેાક્ષપદને લાયક બની શકે છે. હવે અહિં એ પ્રશ્ન ઉઠે છે કે જીવ કયા કયા કારણ વડે કર્મબંધન કરે છે? અને કયા કયા અનુષ્ઠાન વડે જીવ કબ ધનથી મુકત થઈ શકે છે ? આ હકીકતને ઉપાય આ ખીજા અધ્યયનમાં ખતાવવામાં આવ્યે છે. આ ઉપાય એવે છે કે ખાર પ્રકારનાં ક્રિયાસ્થાનાથી કળ ધન થાય છે અને તેરમાં ક્રિયાસ્થાનથી જીવ કર્મથી મુકત થાય છે. તેથી મુકિત ઇચ્છનારે ખાર પ્રકારની ક્રિયાને જાણીને તેના ત્યાગ કરવા. मूलम् - सुयं मे आउस तेणं भगवया एवमक्खायं इह खलु किरियाट्ठाणे णामज्झयणे पण्णते, तस्स णं अयमट्टे । इह खलु संजू हेणं दुवे ठाणे एवमाहिज्जंति तंजहा धम्मे चैव अधम्मे चेव, હવસંતે ચેવ, અનુવસંતે સેવ ।।।। અર્થ : શ્રી સુધર્માંસ્વામી શ્રી જજીસ્વામીને કહે છે કે આ સસારમાં મુખ્ય એ સ્થાનક છે. ધર્મ અને અધર્મ, અથવા ઉપશાંત અને અનુપશાંત. કાઈ ધર્મ કરતાં હાય છે તે કાઇ અધ કરતા હાય છે કાઈ પણ જીવ આ એ સ્થાનથી જુદે હાતા નથી. શુભ કર્મોનાં ઉચે કાઈ જીવ ઉપશાંતપણે વર્તે છે અને કાઇ જીવ અશુભકર્મનાં ઉચે અનુપશાંતપણે વતે છે. એટલે કેાઇ જીવ ધર્મના અનુષ્ઠાન પ્રમાણે ને કાઇ જીવ અધર્મ અનુષ્ઠાન પ્રમાણે કા કરતા રહે છે. मूलम् - तत्थणं जे से पढमस्स ठाणस्स अहमपक्खस्स विभंगे तस्स णं अयमद्वेपण्णत्ते । - इह खलु पाईणं वा ६ संगतिया मणुस्सा भवंति, तंजहाआरियावेगे अणारिया वेगे, જીન્નાહોયા વેને, ળિયાળોથા વેળે, રાજ્યમંતા વેગે, હસ્તમંતા વેગે, સુવન્ના વેશે, दुवन्ना वेगे, सुरूवा वेगे, दुरूवा वेगे, तेसि च णं इमं एतारूवं दंड समादाणं संपेहाए तंजहा - रइएसुवा, तिरिक्ख जोणिएसु वा, मणुस्सेसु वा, देवेसु वा, जेयावन्ने तह पगारा पाणा विनू वेणं वेयंति, तेसि पियणं इमाई तेरस किरिया ठाणाई भवतीति मक्खायं, તું બહા-2 અઠ્ઠાવંડે,૨ બળદાયડે,રૂ હિંસા નં૩,૪ અટ્ઠાવંડે, વિછીવિરિયાસિયાયં૩,૬ मोसवत्तिए, ७ अदिन्नादाणवत्तिए, ८ अज्झत्थवत्तिए, ९ माणवत्तिए, १० मित्तदोसवfત્તજી, ? માયાવત્તિ, ૨૨ જોમવત્તિÇરૂ ફરિયાવહિંદુ શા અર્થ :- આ લાકમાં ચારેય દિશાઓમાં અનેક પ્રકારનાં મનુષ્યા રહે છે કેાઈ આ, અના, ઉંચ ગાત્રવાળા તેમ જ કાઇ નીચગેાત્રવાળા હેય છે કેાઈ જીવનુ શરીર માઢું તે। કાઇકનું
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy