SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું] , સ્થાનાંગસૂત્ર , ૨૫ ભૂલ્યો તો તે મળવાને કયાંય? આ તે બધાં સાધન છે; પણ દેહ તો ખુદ નીસરણું છે. વળી દૂર( વ્યવહાર)નયની અપેક્ષાએ મેક્ષનું પરિણમી કારણે માનીએ તો પણ ચાલે. હાડકાં, માંસને મેક્ષ થવાને કે આત્માને? તે બધાં મહેમાંહે આવ્યા છે. શરીરમાં આ આત્મા” આ “શરીર” એમ વિભાગ થઈ શકે નહિ. બે એકરૂપે રહેલા હેય, એક લેટામાં દૂધ અને પાણું ભેગાં થયાં, ભલે ભેગાં થયાં પણ અગ્નિની સંગે પાણી બળી જશે. પણ ભેળાં છે ત્યાં સુધી આ દૂધ, આ પાણું કહી શકીએ નહિ. તેમ આ જીવ, આ શરીર, આ આત્મા કહી શકીએ નહિ, મેક્ષની નીસરણ જેવું શરીર મોક્ષને અપાવી દેનાર એવું શરીર એના તાડનના, વધના પ્રસંગે સહન કરવા તૈયાર થયું છે. તે પુસ્તકનું પૂઠું ફલાણા રંગનું શા માટે થાય છે? કેટિવજને પણ દરિદ્ર અવસ્થા આવી પડે ત્યારે ઉકર- ડાની જગ્યાના ઉમળકા આવે. આટલી જગ્યા કેમ જાય છે? હજારે લાખની મિલકત છેડીને નીકળે પછી ઉકરડામાં રંગ આ, શાથી? દરિદ્રતા આવી તેથી ઉકરડામાં ઉમળકા છે. વક-જડને ફેરવવા મહાવીરે શબ્દ ફેરવ્યો . ઉમાસ્વતિએ પૂછડું વળગાડયું-સાધન સિવાયનું છોડ્યું તેથી પરિગ્રહથી બચ્યા તેમ માનશે નહિ. મેક્ષના સાધનભૂતમાં મૂચ્છમાં ઉતરશે તે મૂચ્છમાં (પરિગ્રહમાં)જ છે. આથી જ ઉપકરણની મૂર્છા છેડાવી, જગતના વક-જડેને ફેરવવા મહાવીરને શબ્દ ફેરવો પડશે. . ': ' ' ' . પ્રશ્નપરંપરા . . . . . પ્રશ્ન-હવે આ પાંચ કેમ છ, સાત કેમ નહિ ? એક, બે કેમ નહિ? મહાવત કેમ? શ્રાવકેનાં વ્રતો હોય
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy