SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું સ્થાનાંગસૂત્ર ડાળવા છે તે આવે તે શું થાય ? આદાનમાત્રનું પચ્ચક્ખાણુ હતુ. લે એટલે મહાવ્રત ગયું-આવા વક્ર-જડા પાર્ક, ત્યારે તેને ઠેકાણે રાખવા એ શાસ્રકારનુ કામ છે. • માતા છેકરાંને પેાયે એ દૃષ્ટાંતથી વક્ર-જડેના ધર્મની ઘટના : માતા ૫૦ વર્ષના, ૧૫ વર્ષના અને પાંચ મહિનાવાળા છેકરાઓને પોષ.. ૫૦ વર્ષના છેાકરી છે તે છે કરે પણ તેને દૂધ પાવું, કે છાતીએ લગાડવુ' ન હોય. ૫૦ વર્ષ વાળાને ૫૦ વર્ષીવાળાની પેઠે પાષવા પડે. 'માતાનું તત્ત્વ પાષવામાં છે. ચાહે તે જૂદી રસેાઇ કરાવીને, રોટલો આપીને અગર દૂધ પાઈને, શાસ્ત્રકારને વક્ર જડને જુદા મેલ્યા પાલવતા નથી; નહિ તે પાઠ ફેરવવા પડત નિહ. ૧૯ પાંચ મહાવ્રતા કેમ કહ્યાં?, છેલ્લા પાડો કેમ ફેરવ્યા? અધું વક્ર-જડપણાને આભારી છે, છતાં એને માર્ગે લાવવેા એ શાસ્ત્રકારનું ધ્યેય છે. સત્તુ-પ્રાજ્ઞ એકલા માર્ગે આવે એમ નહિ પણ ઋજી-જડ, ઋજુ -પ્રાજ્ઞ, ને વક્ર-જડ એ ખધાને માર્ગે લાવવા જોઇએ. એ શાસન–શાસ્ત્રકારનું ધ્યેય છે. ઘરાકના દૃષ્ટાંતથી મહાવત ફેરવવાની ઘટના દુકાન પર ચાર પૈસાનું ઘરાક આવે ભાવ કહે’ એમ એ કહે તે વખતે શેઠ ! સાચુ ખેલેા, એટલે તમને જૂઠામેાલા’ તમારી દુકાન પર આવીને કહી જાય છે પણ આંખ લાલ થતી નથી. માલ ખપાવવાના મુદ્દો છે. ઊલટુ તમને એ ઠરાવે જૂઠા, તમે કહે છે ભાઇ, તુ તેા રાતદહાડાના ઘરાક. ચાર પૈસાની લાલચ માટે કહે છે-નૂડા જણાવનારને વળગેા છે. તે જગતનું કલ્યાણુ કરવાને કટિબદ્ધ થયેલા વક્રને ધર્મના રસ્તે લાવવા માટે •
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy