SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું] સ્થાનાંગસૂત્ર છે. પડાવી નાંખ્યું. લીલાદેવના હાથમાં મેલી દેવામાં આવે ત્યાં ફળ શું મેળવવું? આ તારી જોડે રહ્યા છે, મરચા માંડનાર ગણાવે છે, પણ એ તારા કાંડા કાપનાર છે. જોડે રહેવાવાળા સેનાને બદલે પિત્તળની ઈંટે ઘુસાડી દેશે. અંદર રહેલા ભેદને જબરજસ્ત ભય છે. ખુલ્લા શત્રુથી સહેજે બચી શકાય, સૂચગડાંગનું સ્વરૂપ. કુટુંબ, માલમિલકતથી બેદરકાર કેમ રહેવું તે આચારાંગમાં કહ્યું. પણ ભેદી હીલચાલથી કઈ સાવચેત કરે તે તે સૂયગડાંગ જ. મિથ્યાત્વીના એ નિયમનું પેકેળ કાઢનાર સૂયગડાંગ, જયારે ૭૫ પછી જ સંન્યાસાશ્રમ છે તે સે વર્ષ દરેક જીવશે? તેને ઈજા એ રાખે છે? એ ઈજારો નથી રાખતા તે ૭૫નો હિસાબ કેમ પલે રાખે છે? એકનો હાથ પકડનાર મરાવનાર છે. દુનિયામાં છેડાવવા જાય તે બંને પર દાબ રાખી બંનેને છોડાવે. પણ કેટલાક લુચ્ચા એકનો હાથ પકડે, એટલે બીજે ડબલ (double) મારે. આ મરાવવા આ ગણાય. એમ જે આ પાપ, મેહ, મિથ્યાત્વના હાથ પકડવા માટે નથી. પણ આ ભવ્ય જીવના હાથ પકડવા માટે છે. જેમ લુચ્ચે છોડાવવાને બહાને હાથ પકડીને માર ખવડાવે તેમ આ આશ્રમવાસી લુચ્ચા કર્મના વિકારોના હાથ ન પકડતાં જે મેહને મારવાને પ્રયત્ન કરે તેના હાથ પકડે છે. દીક્ષાને અંગે મર્યાદાનું કારણ? . - દીક્ષાને અંગે મર્યાદા બાંધવા માગનારાઓએ કેઈને પણ
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy