________________
એકવીસમું
સ્થાનાંગસૂત્ર
૨૩
નાના રૂપમાં એ મેલવામાં આવે. રચાય માટે પહેલે; સારરૂપ ઇતિહાસ પછી જ કઢાય. પહેલા અભ્યાસ નાનાના કરવાને હાય-સારરૂપ ટાંચણના અભ્યાસ કરવાને હાય, ચૌદ પૂર્વમાંથી સારરૂપ અભ્યાસને લાયકનું બધું. અગિયાર મેલવામાં આવ્યું. શ્રુતકેવલી અને કેવલજ્ઞાનીની પ્રરૂપણામાં સમાનતા
અંગની અંદર
1
શંકા કરીઃ કાઇ પણ વસ્તુ જગતભરમાં એવી નથી કે ચોક પૂમાં રચાઇ ન હોય. બારમામાં બધું આવી જાય છે તે અગિયાર અંગની રચના શું કામ કરી ? સમાધાનમારમા અગને ભણેલે તે શ્રુતકેલી. એક માજી શ્રુતકેવલી પ્રરૂપણા કરે ને ખીજી બાજુ કેવલી ભગવાન જે પ્રરૂપણા કરે તેમાં ફરક ન હેય.
કાલકારા મહારાજ ઉપર ઇંદ્ર કેમ ખુશ થયા હતા? જે સીમધરસ્વામીની પાસે દેશના સાંભળે, સેવામાં જાય, તેવા મનુષ્યને કાલકાચાચ ઉપર શાથી માત્ર થયે
ચૌદ પૂર્વ કેવળજ્ઞાનના અનંતમા ભાગે. નદીસૂત્રમાં વાત ચાલી છે. સર્વ જીવેને અક્ષરને અનંતમેા ભાગ ઊઘાડા છે. જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, ચૌદ રાજલેકમાં જીવેની અંદર હલકામાં હલકે નિગેદીએ. શ્રુતકેવલી-ચૌદપૂર્વી; એને પણ અક્ષરનેા અનતમે ભાગ. શ્રુતકેવલી હેાય તેા પણ કેવલીના ભાગે અનંતમા હિસ્સે. મહાવિદેડમાં સીમંધરસ્વામી પાસે નિગેાદનું સ્વરૂપ ઇંદ્રે સાંભળ્યુ ત્યારે પૂછ્યું : હે ભગવન્ ! ભરતક્ષેત્રમાં નિગેાદનું સ્વરૂપ કહેનાર કઇ છે? ભગવાને કહ્યું: ૧ તાત્ત્વક પ્રશ્નોત્તર પૃ ૧૬ જુએ.