SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત ૨૩ મેં જાતે એક સમયમાં બે ઉપગ ન હેય એમ કહેતાં સાંભળ્યા છે. શું તું એમના કરતાં ડાહ્યો છે? બેટી પ્રરૂપણા કર્યા કરશે તે હું તને મારી નાંખીશ. ન્યાય–પદાર્થના-મંતવ્યના નિરૂપણુ માટે વ્યાખ્યાનકાર લેકેતિ -ન્યાયને આશ્રય લે છે. દા. ત. પૃ. ૨૧માં “ જોવેર પૂત્ર” એ ન્યાયને નિર્દેશ છે. પૃ. ૧૧પમાં એમણે તુંબડીમાં કાંકરાને ન્યાય એ ઉલ્લેખ પાંચ મહાવ્રતે એટલું મેઘમ કહીને બેસી રહેનારને ઉદ્દેશીને કહ્યું છે. પૃ. ૨૨૯માં એમણે “કાપતિકા ન્યાયનું સંક્ષેપમાં સ્વરૂપ દર્શાવી એ ન્યાયે ષિને મારનાર અનંતા વેરને સ્પર્યો છે એમ કહ્યું છે. આ ન્યાયગત ભાવ દસયાલિયચુણિ (પત્ર૧૨૯-૧૩૦)માં નીચે મુજબ રજૂ કરાયા છે – "एगो काहारो तलागे दो घडा पाणियस्स भरिऊण कावाडीए वहइ । सो एगो आउकायकाओ दोसु घडेसु दुहा कओ। तत्थ सो काहारो गच्छंतो पक्खलिओ। एगो घडो भग्गो । तम्मि जो आउकाओ सो मओ, इतरंमि जीवइ । तस्स अभावे सोऽवि મજા . તÈ તે પુર્વમur માોિત્તિ મur ” : એક કાવડિયે તળાવમાંથી બે ઘડા પાણીના ભરીને કાવડ વહન કરે છે. એણે એક જળકાયને બે ઘડામાં વિભક્ત કર્યો. એ કાવડિયે જતો હતો તેવામાં એ ખલના પાપે. એક ઘડો ભાંગી ગયે. તેમાં જે જળકાય હતે તે મરણ પામે, અને તે બીજો જીવતો હતો. પહેલા (ઘડા)ના અભાવમાં એ (બીજે ઘડો) પણ ભાંગ્યો. આથી પેલા પૂર્વ મરેલાએ એણે માર્યો એમ કહેવાય છે. તુંબડીમાં ભલે રને હોય પણ જો એનું મોટું બંધ હોય તે એ રને શા કામનાં? એને કઈ કાંકરા ગણે તે શું થાય? . '
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy