SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ રચના ,ચ ઊલું છે. સ ન્નઈએ તે તેરમું ] : સ્થાનાંગસૂત્ર ૧૭૧ મિત કરી. દુનિયામાં દારૂગે, હથિયાર તાલીમ મેળવી દીધી, પણ વફાદારી ન કેળવી તે? રશિયાને બાલ્ટિક કાફલે. કયારે આવ્યું, તેની દુનિયાને ખબર ન પડીઃ માત્ર તેમાં રહેલાં લડવૈયા વફાદાર ન હતા. બાકી બધું હતું. આચારાંગ રચતાં વ્યવસ્થા કરી પણ વિચાર વ્યવસ્થિત ન થાય તે નકામું. તેથી સૂયગડાંગની રચના કરવી પડી. ચાલતી લડાઈએ લેહી ઉશ્કેરવા માટે જે સાહિત્ય ઊભું કરવામાં આવે તે શાંતિ વખતના સાહિત્ય કરતાં જુદું હોય છે. સૂયગડાંગજીએ લડાઈમાં હંભાવ વગર વિચારની મજબૂતી રાખવી જોઈએ તે બતાવ્યું, પણ લડાઈ જાગે ત્યારે લેહી ઉશ્કેરાય, અને બેલે કે નીતિને અંગે ભેગ આપીએ છીએ. સાહિત્યને પ્રચાર કરીને લોકોનાં લેહી ગરમ કરવાં પડે છે. આચારાંગથી આચારની વ્યવસ્થા, સૂયગડાંગજીથી વિચારની મજબૂતી. પણ યુદ્ધની વખતે લેહી ગરમ કરી નાખવું પડે. આપણે નીતિથી ચાલવાવાળા છીએ. કાણુગને ઉદ્દેશ ' ઠાણુગની અંદર કાંઈ પણ કરવામાં આવ્યું હૈય તે કઈ પણ પ્રસંગ હોય તે તમારે આ જ રીતે ચાલવાનું આ રીતે વધીશું. ત્રણ કાળને નિશ્ચય કરાવી દે. વગીકરણ તે ઠાણુંગને ઉડા. કયું રાજ કયી દાનતમાં છે તે દુનિયાને જાહેર કરવું તે અધી જીત છે. અન્યાયવાળાની અનીતિ દુનિયાને જણાવે તેમાં અર્ધા જીત: ન્યાયને નિર્ણય કરવા માટે, સર્વ કાળની નીતિને નિર્ણય. નીતિના પક્ષમાં વધેલા છે તેને નિર્ણય તે વિગેરે ઠાગજીથી વર્ગીકરણ કરવામાં આવે ત્યારે માલમ પડે.
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy