SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬. સ્થાનાંગસૂત્ર વ્યાખ્યાન બધી એમ રૌદ્રધ્યાન કહ્યું. રૌદ્રધ્યાનના ત્રણ પાયા કહ્યા. મૈથુનાનુધી રૌદ્રધ્યાન કેમ ગણાવ્યું નહિ ? હિંસા, જૂઠ, ચોરીના વિચાર એટલે રૌદ્રધ્યાન. કાયાથી હિંસા ન કરનારા હાય, પણ મનથી હિંસા કરનારા હોય તે દુર્ગતિ સાધશે. ચોરી (રાજાના બળાત્કારથી) ન કરતા હાય પણ મનમાં ગડભાંજ કરતા હશે તે દુર્ગતિએ જશે. .. દ્રવ્ય-બ્રહ્મના પાલનની જરૂરિયાત દ્રવ્યબ્રહ્મનુ પાલન એટલુ બધુ જરૂરી છે કે મન બગડી જાય તે પણ દ્રવ્યને પકડી રાખ. હિંસાનું મન ખગડે, દ્રવ્યથી નથી ખેલતે તે નકામું. દ્રવ્ય-હિંસાનું વવું. ભાવહિંસાચાલતી હોય તે નકામુ પણ ‘મૈથુન’ મન ચાહે તેટલા ગેાટીલા વીતુ હાય પણ દ્રવ્યથી પાળે તે પણ તે ફાયદાકારક હિંસા, સ્નૂડ, ચોરીના વિચારેને રૌદ્રધ્યાનમાં ગણ્યા પણ મૈથુનના વિચાર। ખરાબ છે, છતાં આતધ્યાનમાં ગણ્યા પણ રૌદ્રધ્યાનમાં ગણાય નહિ. તુલસીદાસ કહે છે ‘મન જાય તે જાને દા, મત જાને દેા શરીર, પ્રવૃત્તિ ઉપર કાબૂં મેળળ્યે તા દેવલાકે જવાના. વગર ઇચ્છાથી બ્રહ્મચર્ય પાળવાથી દેવલાક છે. રૌદ્રધ્યાન ગણ્યુ નથી. બળાત્કારે પળાતુ બ્રહ્મચર્ય દેવલાક આપે બાળવિધવા સાસુ સસરાની ખાતર, કુટુંબની ખાતર બ્રહ્મચય પાળે છે, વગર ઈચ્છાએ બ્રહ્મચર્ય પાળનારા છે છતાં તે દેવલેાક મેળવે છે. મનને ઢેઢવાડે મેકલવાનું પેષણ કરતા નથી, હિંસાના વિચાર કરવા પહેલાં ખાઘહિંસાને રશકે. પણ ચોથા વ્રતમાં બહારની પ્રવૃત્તિ રેકે અંદરનુ ન શકે તે પણ તારે માટે સારૂ છે. એ ચોથા વ્રતમાં છે.
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy