SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પુદગલની એક વર્ગણ રાખી. તીર્થક સર્વજ્ઞ હોવાથી જાણીને કહી શક્યા સૂયગડાંગજીમાં પાણીનું સ્વરૂપ જણાવતાં લખ્યું વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત. કેમનું? અપકાયનું. એ નાગાબાવા કયાં યંત્ર લઈને ફર્યા હશે. તીર્થકરને પહેરવાનું પૂરું વસ્ત્ર પણ ન હતું. તે ક્યાં લેબોરેટરિ (Laboratory) લઈને બેઠા હતા કે પાણીને અંગે નક્કી કર્યું છે કે વાયુ ઉપાદાન, વાયુ નિમિત્ત-કારણ છે. એમનામાં આત્માનું જ્ઞાન હતું તેથી જાણી શક્યા અને જગતને કહી શક્યા. પરમાણુના દૃષ્ટાંતમાં જ સર્વપણું એ લેકેનું સળી ગયું. જે સ્પર્ધાદિના જ્ઞાનમાં નથી ટકતા ' તે અરૂપી જ્ઞાનમાં કણાથી ટકે ? સે વખત દીવાસળી સળગાવી. સો વખત અગ્નિના જીવે ઉત્પન્ન થયા. મૂળ વાત એ છે કે-પરમાણુનું જ્ઞાન બીજે ઠેકાણે સત્યરૂપે રહેલું નથી. વાયુનું જ્ઞાન કેઈ પણ જગ્યા પર સત્યરૂપે રહેલું નથી. શબ્દને આકાશને ગુણ માનીને ચાલ્યા હતા. એ શબ્દને સ્પર્શવાળ માન, તે જેન સિવાય બીજા કેઈએ માન્યું નથી. રૂપ, રસ, વગેરેની જાળમાંથી ન નીકળી શકયા તે પછી શબ્દ-રૂપ વગરની ચીજમાં આત્મામાં શી રીતે પહોંચ્યા? : - | મંડાએ કહ્યું આ ભેલી ઉપાડી લાવું. બીજાએ-તારી કેડ તે જે. પરિશિષ્ટ પહેલું નંબર (૭) જુઓ.
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy