________________
૧૩૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હોત તે પિતે ઉચ્ચત નહિ... . . . '
શંક–ગણધરેએ પિતે મહાવ્રત શુ કામ લીધાં? સમાધાન–એ મહાવ્રત સિવાય, અકિચન પણ સિવાય કોઈ પણ પ્રકારે મોક્ષની પ્રાપ્તિ નથી. સમજણ સિવાય સારા શબ્દને ઉચ્ચાર નથી, છતાં કોઈ વખત અણસમજે સારે શબ્દ બોલી જાય છે. જ્યાં મહાવ્રત ત્યાં જ મેલ : , , : લેટાની ખીલીવાળી નાવ તારે તે પ્રતાપ લાકડાને
ખુદ મહાવ્રતની પરિણતિ લઈએ મહાવ્રતની પરિણતિ સિવાય કઈમેક્ષે ગયે. નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ સિવાય મોક્ષ થઈ શકે નહિ. પાણીમાં નાવડું નાખ્યું. આટલી બધી ખીલીએ છે તારી કે નહિ? કહેજો કે હું તને છે કેમ નહિ? નજરે તે જુઓ છે. લેઢાનો જથ્થો હોય તે તરે છે? લો તયું ખરું પણ પ્રતાપ કોને? લાકડાનો. લેઢાને સ્વયં સ્વભાવ નથી. . .
. . . - અન્યલિંગે છતાં મોક્ષે જાય તે તે પ્રતાપ મહાવ્રતને
સ્ત્રીઓની સાથે ક્રિીડા કરે, અને કેવળજ્ઞાન પામ્ય એ કોઈ દિવસ દેખે બહારથી બધું હેય પણ. અંદરથી આ . નંહિવાળી સ્થિતિ હોય તે કેવળજ્ઞાન પામે. જેમ નાવડીમાં
બીલા છે તે ભારરૂપ ખીલા સાથે નાવડી સાથે પાર ઊતરી ગઈ. ગૃહસ્થપણું ડૂબાડનાર, બનાર. અંદર રહેલા મહાવ્રતને લીધે તરી જાય . . . . . . .
પાંચ મહાવ્રતે છે તયથા–આ જ અનુકમ. કેઈ પાન- પૂર્વી, અનાનુપૂવી ભલે જીપમાં હોય, પણ આ મહાવ્રતની
અંદર પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી કામની નથી. પૂર્વાનુપૂર્વી કામની. તેથી આજ અનુકમે. બીજે નહિ.