SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ટેકરાની, દરેકની માહિતી શૂરા સરદારે રાખવી જોઇએ, નહિ તે નિમકહરામ. શૌય વાળા સેનાધિપતિ પણ હારી જાય. એવી રીતે અહીં અચારવાળો, આચારને વધારનારા થયા, મિથ્યાત્વીના હલ્લાને પાર ઉતારનારા થયેા. શૂરે સરદાર નિમકહલાલ હાય, પણ ખાડાટેકરા ન જાણે તેા સરાઈ જાય. તેમ અહીં આખા શાસ્ત્રની ઈયત્તાવાળો ન હેાય તે કચે વખતે કયા ખાંચામાં જઈ પડે તેના ભરીસા ન રહે. ઠાણાંગજી એટલે સમરાંગણની 'સરવે (survey) સરદારને જે સમરાંગણમાં જવુ હેાય તેની તેને પૂરેપૂરી સરવે હાથમાં આવવી જોઇએ. તેમ ઠાણાંગજી એ શાસ્ત્રોની સરવે છે. કયી કયી વસ્તુ કયા કયા રૂપે ઊથલે તે કેવી કેવી સુધારી લેવાય, તે જણાવનાર ઠાણાંગજી છે. આથી સાધુ મહાત્માએ પણ ઠાણાંગજી માટે આઠ વર્ષ પછી જ અધિકારી ગણાયા તે સહેજે સમજાશે. જેની પાસે લશ્કર નથી, શૂરાતન નથી તેને સમરાંગણની સરવે આપી શા કામની ? જો તેવાને સરવે આપવામાં આવે તે આપનાર અને લેનાર બ ંનેની કફ઼ાડી દશા કરે. દેશવિરતિ એટલે શુ? 1 જેએ જિનેશ્વરનાં વચનના અમલ કરતાં ખૈરી-છોકરાંને વહાલાં ગણી રહ્યાં છે. એના ભાગે જિનવચન લેવાને તૈયાર નથી. એક માજી જિનેશ્વરનાં વચનને અમલ . અને બીજી બાજી દુનિયાદારીના વિષય-કષાયે. જે દેશિવરતિ તરીકે રહ્યો તે કઈ સ્થિતિમાં ? જિનેશ્વરના વચનની કમ્પ્યૂલાત કરે છે, પણ પ્રસંગ આવે કે પહેલાં પેલુ સભાળે. ‘માજન મારા માથા ઉપર પણ ખીલી મારી સે નહિ, જિનેશ્વરનાં વચન આરંભ ૧ માપણી
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy