SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથુ] સ્થાનાંગસૂત્ર ૪૭ આવ્યું–આનુ ફળ શું કાઢયું? નકામાં થૂંક ઊડાડે છે, તમાશથી બનતુ નથી; તમે મેલેા છે તેમ બમણા મધાવ છે, ચેારની ચેાકડીની જેટલી ચતુરાઈ હેાય તેટલા કેટવાળને વધારે કિલ્લા માંધવા પડે. તમે જે મેલે તેમાં આડખીલી નાખવાને સરકારને ઊલટા વધારે અંધા કરવા પડે. ઉત્તરમાં કહેવામાં આવ્યું કે-દુનિયા–લેાકેાને સમજી શકતી નથી, તેથી રાણીનુ રૂડુ` રાજ કહેતા હતા. ધધાને દેશમાંથી કાઢી નાખનાર, રાજ્યને રૂડુ રાજ્ય કહેતા હતા. તે કાંગ્રેસવાદીઓને ગમતુ ન હતું—તે વિચારનું પરાવન. વિચારના પરાવર્તન પછી વનના પરાવર્તનને વાર ન લાગે, ચેાથું ગુણાણુ એટલે વિચારનું પાવન. નિગ્રંથ પ્રવચન એ જ અર્થ અને એ જ પરમાર્થ છે : અનાદિથી રખડતાં પ્રેમને ચાહી રહ્યો હતા. આર ભપરિગ્રહને ‘તારક’ ગણી રહ્યો હતા. ત્યાં વિચાર થયા કે અનત આત્માની જ્ઞાનશક્તિ, તેનું કાસળ કાઢનાર આ છે. જે વિષયા, કષાય, આરંભને સાધ્ય તરીકે ગણતે હતેા, હૈયાના હાર તરીકે ગણુતા હતા તેની જગાએ પલટો ખાઈ ગયા. અયમટ્ટે પરમટ્ટે સેલે ગાઢે નિગ્રંથ પ્રવચન એ જ મ અને પરમાર્થ છે. તે સિવાયની કઈ ચીજ હોય તે તે ભયંકર. જેમ કોંગ્રેસે ભાન કરાવ્યું તેમ સમ્યક્ત્વમાં જે સલ્તનતને ટકાવવા માટે લડવા જતા હતા તે જ હિંદના લેાકેા સરકારના પક્ષ લઈને ચીન, દક્ષિણ આફ્રિકા અને યુરેપમાં લડવા ગયા. તેવી રીતે આ જીવ અનાદિ કાળથી આ પુદેંગલનાં રક્ષણ, પાષણ મેળવવાં માટે, વૃદ્ધિ કરવા માટે, આર્ભનાં ઢગલા કરવા માટે આખા જન્મેાના જન્મા ગાળવા "
SR No.011569
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Sagaranandsuri
PublisherJain Pustak Pracharak Sanstha Surat
Publication Year1948
Total Pages395
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy