________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૬
શ્રી મહાવીર સ્વામી ચરિત્ર. [ પ્રકરણ ૭ ૨૩ ભવ. અપરવિદેહમાં પ્રિય ઉત્તરાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કર્યું:
મિત્ર નામે ચક્રવર્તીને શુદ્ધ સંયમ પાલી જ્ઞાન પૂર્વક કરી ભવ. રાશી લાખ વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું.
પૂર્વનું આયુષ્ય, ૨૪મો ભવ. શુક્ર દેવલોકમાં સત્તર
સાગરેપમના આયુષ્ય વાળા દેવપણે ઉત્પન્ન
થયા. ૨૫ મો ભવ. ભરતખંડમાં છત્રા વિશલાખ વર્ષની ઉમર સુધી
નામની નગરીમાં નં- રાજ્ય ચલાવ્યું. પછી રાજ્યથી દન નામે રાજાપચીશ વિરકત થઈ પિટીલાચાર્ય પાસે દીક્ષા લાખ પૂર્વનું આયુષ્ય. લીધી. નિરંતર માસોપવાસ. વીશસ્થા
નક પદનું આરાધન કર્યું. તીર્થકર નામ કમને બંધ પા. છેવટ આયુષ્યના અંતે સાઠ દિવસનું
અનશન કર્યું. ૨૬ મે ભવ. પ્રાણાંતનામ દશમાં
દેવલેકમાં પુત્તર નામના વિમાનમાં ઉપપાદ શિયામાં વીશ રાગરોપમના આયુષ્ય વાળા દેવપણે ઉત્પન્ન
થયા. ર૭ મો ભવ. શ્રી મહાવીરસ્વામિ તેર વર્ષનું આયુષ્ય ભોગવી, તીર્થકરને ભવ. પોતે સર્વકર્મ ક્ષય કરી મેક્ષ પદ
પ્રાપ્ત કર્યું. ભગવંતે આ છેલા ભવમાં છવસ્થાવસ્થામાં અપ્રમત્ત દશામાં રહી કર્મનિ રા૫ કાર્યનિપજાવવાને બાહા અને અત્યંતર તપની " આચરણ કરી, મેક્ષ પ્રાપ્તિના માટે અવિશ્રાંત પરાક્રમ કરેલું છે. મક્ષપદ એ શાશ્વતપદ છે, એ પદ પ્રાપ્ત કરનાર પિતાનું
For Private and Personal Use Only