________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ભવ ]
ભવની છે. ૧૭ એ ભવ, મહાશુક્ર દેવલોકમાં
ઉત્કૃષ્ટ આયુષ્યવાલા
દેવપણે ઉત્પન્ન થયા. ૧૮મે ભવ. ત્રિપૃષ્ટવાસુદેવને ભવ, વિશાખાનંદિને જીવ ઘણું ભ્રમણ
ચોરાશી લાખ પૂર્વનું કરી, તુગગિરિમાં કેશરીસિંહ આયુષ્ય,
થયે હતો. તે સિંહને વધ કર્યો. ગૌતમસ્વામિને જીવ આ ત્રિપૃષ્ટવાસુદેવના સારથી પણે હતે. શિયાપાલકના કાનમાં તપાવેલું શીશું રેડાવી તેને મારી નાખ્યો. તેથી અશાતા વેદનીય નિકાચિત કર્મ બાંધ્યું. એ કર્મ તીર્થકરના ભવમાં, કાનમાં ખીલા નાખવારૂપે
ઉદય આવ્યું છે. ૧૯ મે ભવ. સાતમી નરકે નારકી
પણે ઉત્પન્ન થયા. ૨૦ મે ભવ. કેશરીસિંહ ૨૧ મે ભવ. ચેથી નરકે નારકીપણે નારકીને ભવમાંથી આયુષ્ય પૂર્ણ ઉત્પન્ન થયા. થયે તિર્યંચના ભવમાં. ત્યાંથી મન
ધ્ય અને તિર્યંચના ઘણું ભવ
કર્યા. ૨૨ મે ભવ. રથપુર નગરમાં વિમલ રાજ્ય પાલન કાળમાં વનમાં નામે રાજા થયા. ક્રીડા કરવા ગએલા. ત્યાં પાશમાંથી
હરણને છોડાવ્યા. તે દયાભાવ અને ભદ્રિક પરિણામથી મનુષ્યગતિ ને બંધ કર્યો. પ્રાતે દીક્ષા લીધી. તહાં ઉગ્ર તપ કર્યું. ચક્રવર્તીની પદિને લાયક કમ ઉપાર્જન કર્યું. આયુષ્યના અંતે એક માસનું અનશન કરી શુભભાવથી કાળ કર્યો.
For Private and Personal Use Only