SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir A" -" - 3 મી મહાવીરસ્વામિ સ્ત્રિ [ પ્રકરણ ૫ કમિશ્વાસ નાખવા લાગે અને વિચાર્યું લાગે કે અરે રે! આ શુ !એમ બેલને ત્યાંથી નીકળી પિતાના મુકામ પર આવ્યા - ગોશાળાએ ભગવંતના કહેલા વચનેથી પિતાનું મૃત્યુ નજીક જાણ્યું, છેવટના સાતમા દિવસે તેનું હૃદય ખરેખરૂં શુદ્ધ થયું. તેથી તેણે અત્યંત પશ્ચાતાપ કરવા માંડયો. “ અહે! હું કે પાપી! કે દુર્મતિ ! મેં મારા ધર્મગુરૂ શ્રી વીર અહત પ્રભુની મન-વચન કાયાથી અત્યંત આશાતના કરી, મેં સવ ઠેકાણે અને વાd, મિયા ફા કહેવા અને સત્ય જેવા જણાતા ભિખ્યા ઉપદેશ વડે સર્વ લેકને છે અરે ! મને ધિક્કાર છે, મેં ના બે ઉત્તમ શિને તેઓલેગ્યા વડે બાળી નાખ્યા વળી છેવટે મારા ઉપકારી ગુરૂના ઉપર પણ લખ્યા મુકી. મને ધિકકાર છે.! અરે ! થોડા દિવસને માટે ઘણા કાળ સુધી નરકાવાસમાં નિવાસ થાય તેવું આ કાર્ય મેં આચર્યું. વળી મેં મારા આત્માને છે, એટલું જ નહિ પશુ અસમાગને ઉપદેશથી આ બધા લોકોને મેં નીચી ગતિના અતિખિ કર્યા છે. ભવ! હવે આટલેથી જ સયું. હવે તે લકે પાછા સન્માર્ગે ચાલે”આવો વિચાર કરી તેણે પિતાને સર્વ શિષ્યને બેલાવીને કહ્યું કે, “હે શિ ! સાંભળે. હું અત નથી. તેમ કેટલી પણ નથી, હું મખલિને પુત્ર અને શ્રી વીર પ્રભુને શિષ્ય ગાળે છું મેં આટલા કાળ સુધી દંભથી મારા આતમને એ લેકે બે ઠ છે. મારી પિતાની તેજલેä થીજ દહને થયે છતાં હું ઇવસ્થપણે મૃત્યુ પામીશ.” વળી તેણે તાના શિને કહ્યું કે, “હું મરણ પામું ત્યારે મારા શરીરને સુધી જળવડે ૨નાન કરાવી, ગશીર્ષ ચંદન વડે વિલેપન કરી, અને હજાર પુરૂષે વહન કરવાની શિબિકામાં બેસાડીને શ્રાવસ્તિનગરના દરેક બારેમાં લઈ જવું, અને તમારે મોટા શશી ઉષા કરવી કે, આ ખલીપુત્ર જિન નહી છતાં હું જિન છું? એમ બેલના, ચરમ તીર્થકરની આશાતના કરનાર, . . # % કે : For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy