SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ! પ્રકરણ ૨૦ જિનદાસગણિ રાખવામાં આવ્યું. તે બન્નેને સ્થવિરોને સોંપી દીધા. રાણને સાધવી સમુદાયમાં સેંપી. આ બને મુનિએ સિદ્ધાંતનું અધ્યયન કરી મહાજ્ઞાની થયા. ચારિત્રની નિર્મળતાને લીધે ધર્મદાસગણિને અવધિજ્ઞાન થયું. ધર્મદાસગણિએ, પિતાને પુત્ર જે શુભ કર્મોદયના ફળને પામીને રાજ્યને અને ઘણી લક્ષ્મીને માલીક થયો છે, અને જેણે કોઈ દુષ્ટ દેવે છળ વાથી પિતાના રાજ્યમાં અન્યાયી પ્રવૃત્તિ ચલાવી છે, તે પુત્ર રણસિંહ કુમારને બેધ આપવાને માટે ઉપદેશમાળા નામને ગ્રંથ રચે છેતે ગ્રંથ વર્તમાનમાં વિદ્યમાન છે, જેનશાસનમાં તે પ્રમાણભૂત ગ્રંથ છે. ઘણું આચાર્યોએ તે ગ્રંથનો આધાર પિતાના કથનની સત્યતા સાબીત કરવા લીધેલ છે. એ ઉપદેશમાળાની ઉપર ઘણી ટીકાઓ પૈકી, શ્રી મદ્દ યશોવિજયજીના સમયમાં થયેલા શ્રી રામવિજયગણિી કરલી ટીકાનું ભાષાંતર, ભાવનગર જૈન ધર્મપ્રસારક સભાએ વિક્રમ સંવત ૧૯૬૬ની સાલમાં છપાવી બહાર પાડેલ છે. આ ગ્રંથ ખાસ મનન કરવા લાયક છે. એક ગ્રંથમાં કુમાર રણસિંહનું ચરિત્ર વિસ્તારથી આપવામાં આવેલું છે. જીવ શુભાશુભ કર્મને લઈને ભવાંતરમાં જાય છે. રણસિંહ કુમારના ચરિત્રથી, તે કેવી રીતે મરણાંત આફતથી બચે છે, તે જોવા જેવું છે. તે કુવા આગળ દાસીએ નાખેલા બાળકને એક કૌટુંબિક (ખેડુ) જે ઘાસ લેવા વનમાં આવેલ છે, તેણે લઈ જઈ પિતાની સ્ત્રીને , ત્યાં તેનું પુત્રવત્ તે પાલન પોષણ કરે છે. રણમાંથી જડવાથી તેનું નામ રણસિંહ રાખવામાં આવ્યું છે. તે જિનપૂજાના પ્રતાપથી કેજી રીતે રાજ્યલક્ષ્મી અને રાજકન્યા એનું પાણું ગ્રહણ કરે છે, એ જાણવાની જીજ્ઞાસાવાળાઓને તેનું ચરિત્ર વાંચવાની ભલામણ કરવામાં આવે છે. અહિં ફકત તૂનના જન્મેલા બાલકનું, શુભ પુન્યઉદયમાં આવી કેવી રીતે રક્ષણ કરે For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy