________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. { પ્રકરણ ૧૯ નીચે સાડાબાર સાડાબાર રોજન એમ પાંચસે ગાઉ સુધીમાં પ્રથમ થયેલા જવરાદિક રોગે નાશ પામે છે, અને નવા રોગો ઉત્પન્ન થતા નથી.
૫ ઉપર કહ્યા પ્રમાણે ભગવાનની સ્થિતિથી પાંચસે ગાઉ સુધીમાં પ્રાણીઓને પૂર્વભવમાં બાંધેલાં અને જાતિથી ઉત્પન્ન થયેલાં (સ્વાભાવિક) વૈર પરસ્પર બાધાકારી હતાં નથી.
૬ ઉપર કહ્યા પ્રમાણેના પાંચસો ગાઉ સુધીમાં સાત પ્રકારની ઇતિઓ તથા ઘાસ વિ. નાશ કરનારા તીડે, સુડા અને ઉંદર વિગેરે ઉત્પન્ન થતા નથી.
૭ ઉપર કહી તેટલી ભૂમિમાં મારી (મરકી), દુષ્ટ દેવતાદિકે કરેલો ઉત્પાત (ઉપદ્રવ ), અને અકાલ મૃત્યુ થતાં નથી.
૮ તેટલી ભૂમિમાં અતિવૃષ્ટિ એટલે ઉપરાઉપર નિરંતર વરસાદ થતો નથી, કે જેથી ધાન્ય માત્ર કેહવાઈ જાય.
૯ તેટલા સ્થળમાં અનાવૃષ્ટિ-સર્વથા જળને અભાવ તે નથી, કે જેથી ધાન્યાદિકની ઉત્પત્તિજ ન થાય.
૧૦ તેટલા પ્રદેશમાં દુર્ભિક્ષ–દુકાળ પડતું નથી.
૧૧ પિતાના રાજ્યના લશ્કરને ભય ( હુલડ વિગેરે) તથા પરચક્ર એટલે બીજા રાજ્ય સાથે સંગ્રામાદિક થવાને ભય ઉત્પન્ન થતું નથી.
દેવતાઓએ કરેલા ગણીશ અતિશય નીચે પ્રમાણે હેય છે.
૧ પ્રભુ જે સ્થળે વિચરે ત્યાં આકાશમાં દેદીપ્યમાન કાંતિવાળું ધર્મને પ્રકાશ કરનાર ધર્મચક્ર ફરે ( આગળ ચાલે).
૨ આકાશમાં વેત ચામરે બન્ને બાજુ ચાલે.
૩ આકાશમાં નિર્મળ રફટિક મણિનું રચેલું પાપીઠ સહિત સિંહાસન ચાલે,
૧ એક જનના ચાર ગાઉ. એટલે ચાર ગાઉન એક એજન.
For Private and Personal Use Only