________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ વ. 3
સ્વાતિત્તના સંદેહના ખુલાસા.
૨૫
તીર્થંકરને દાન લવી જીવજ આપી શકે છે. પ્રાયે તે થાડા ભવ કરી મેાક્ષ સુખ મેળવવાને ભાગ્યશાળી નિવડે છે.
પ્રભુ ત્યાંથી વિહાર કરતા ચ'પાનગરી એ આવ્યા. તે નગરીના સ્વાતિદત્ત નામના કોઇ બ્રાહ્મણ
ચપાનગરીએ બાર- અગ્નિ હાત્રની શાળામાં પ્રભુ ચારમાસના ઉપવાસ કરી આરસુ' ચામાસુ રહ્યા.
સુચામાસુ
તે સ્થળે પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર નામે એ મહદ્ધિક યક્ષા દરરોજ રાત્રે આવીને પ્રભુની પૂજા જીવ સબંધી સ્વા કરતા હતા. તે જોઈ સ્વાતિદત્તે વિચાર્યું" તિ દત્તની સંકાનું કે, આા દેવાય'ની દરરાજ આમ પૂજા સમાધન. થાય છે, તે તેઓ કાંઈ જાણતા હશે. પોતાના મનના સંદેહ તેમને પુછીને ખુલાસે કરવાને તે પ્રભુ પાસે આવ્યે અને પુછ્યુ, “ હે દેવાય ! શિર વિગેરે અંગથી પૂર્ણ એવા આ દેહમાં જીવ કયા કહેવાય ?” ઉત્તરઃ દેહમાં રહ્યો સતે। જે હૈં (હુ') એમ માને છે, તે જીવ છે.
""
* તે શી રીતે સમજવે, ” વિશેષ સ્પષ્ટ સમજવાને સ્વાતિદત્ત ભગવ‘તને પુછ્યુ.
“ હૈ દ્વિજ ! મસ્તક હાથ વિગેરે જે અવયવા છે, તેનાથી તે જુદા છે અને સૂક્ષ્મ છે. ” પ્રભુએ ઉત્તર આપ્યા.
“ તે સૂક્ષ્મ પણ કયાં છે ” સ્વાતિદત્ત સમજવાની બુદ્ધિથી ફરી પ્રશ્ન કર્યાં.
“ તે ઇન્દ્રિઓથી ગ્રહણ થતા નથી. ” પ્રભુએ ઉત્તર આપ્યા. આવા પ્રકારના પ્રશ્નોતરથી તે સ્વાતિૠત્તે પ્રભુને તત્વવેત્તા જાણી ભક્તિથી પ્રભુની પૂજા કરી, અને પ્રભુએ પણ તેને સબ્ય જાણીને પ્રતિમાષ કા.
તે ચામાસું વીત્યા પછી પ્રભુ ભક ગામે આવ્યા. ત્યાં
34
For Private and Personal Use Only