SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭ અવ. } પ્રભુના વિહાર. ૨૪૫ કહેતા માનપૂર્વક પ્રભુના મહિમા કર્યો. તે પછી ઈંદ્ર સ્વ સ્થાને ગયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાંથી વિહાર કરીને પ્રભુ કોશાંબી નગરીએ આવ્યા ને પ્રતિમાધરી કાચેાત્સગે રહ્યા. ત્યાં સૂર્ય' સૂય ચદ્રનુ` વિમાન અને ચન્દ્રે વિમાન સાથે આવીને ભક્તિથી સહ વદન માટે પ્રભુને સુખ શાતા પુછીને પાછા સ્વસ્થાને આવવું. ગયા. ત્યાંથી વિહાર કરતા કરતા પ્રભુ વારાણસીનગરીએ પધાર્યાં, ત્યાં શઇંદ્રે આવીને હથી પ્રભુને વંદના ધરણેન્દ્રે આવીને અને સ્તુતિ કરી. ત્યાંથી રાજગ્રહ નગરે પૂજા કરી. આવીને પ્રભુ પ્રતિમાએ રહ્યા. ત્યાં ઇશાને કે આવી ભક્તિથી સુખશાત પુછવા પૂર્વ ક વંદના કરી. ત્યાંથી પ્રભુ મિથિલાપુરીએ ભાવ્યા. ત્યાં જનક રાજાએ અને ધરણેન્દ્રે આવીને પ્રીય પ્રશ્ન પૂછવા પૂર્વક પૂજા કરી. ત્યથી વિહાર કરી અનુક્રમે પ્રભુ વિશાલી નગરીએ પધાર્યાં. ચાતુર્માસના કાળ નજીક આવ્યેા. તે પ્રદે વિશાલી નગરીએ શમાં સમર નામના ઉદ્યાનમાં મલદેવનુ અગ્યારમું ચામાયું. મ ંદિર હતું તે મન્દિરમાં ચાર માસ ક્ષમણુ તપના અભિગ્રહ અંગીકાર કરી પ્રતિમાએ ધ્યાનસ્થ રહેયા. પ્રભુનુ દીક્ષા લીધા પછી આ અગ્યારમું ચામાસુ છે. ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારના ઈંદ્રે આવીને પ્રભુને વંદના કરી, અને કેવળજ્ઞાન નજિકમાં થવાનું જણાવી સ્વસ્થાને ગયા. જીણુ શ્રેષ્ટી અને નવીનશ્રેણીના ત્યાં પારણું. આજ વિશાળાપુરીમાં જીનદત્ત નામે એક પરમ શ્રાવક રહેતા હતા. તે સ્વભાવે દયાલુ હતા. વૈભવના ક્ષયથી “ જીણુ શ્રેષ્ટી ” એવા નામથી નબરજના તેમને મેલાવતા હતા. તે તે સમયમાં કઇ કારણ પરત્વે ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં પ્રતિમાએ કાચેાત્સગે રહેલા પ્રભુને તેણે જોયા. “ ચરમ તીથકર શ્રી મહાવીર છે” એવા For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy