SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે.ના 3. : cS દ ' 9 ૦ OO ક ૦ ar ૧ ક . પ્રકરણ ૧૦ મું. S : કો છે કમસત્તા-જોનું પરાધીનપણું. ભગવંત મહાવીરના પહેલા ભવથી તે છેવટના ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્તિને કાલ સુધી તથા કેવલ જ્ઞાન પ્રાપ્ત જાતિ થયા પછી પણ કમની વિચિત્રતાને અનુભવ થયે પતિ રે છે, તે ઉપરથી સ્વતંત્રતા માનતો જીવ કર્મોના પરાધિન પણે સંસાર પરિભ્રમણ કરે છે, અને તેના છે શુભાશુભ ફળ વિપાક ભોગવવામાં તે પરતંત્ર છે એમ જણાઈ આવે છે. ભગવંતના દરેક ભવના વર્ણનના પ્રસંગે સહેજ સહેજ વિવેચન કશ્વાથી કમસ્વરૂપને યથાર્થ બોધ થઈ શકે નહી; તેમજકર્મનું સવિસ્તર સ્વરૂપ આ ચરિત્રના અંગે સમજવાનો પ્રયત્ન કરીએ તે તેમ બનવું એ અશકય છે. કર્મ સ્વરૂપ જેવા તત્વજ્ઞાનના એક સ્વતંત્ર વિષયને આ ચરિત્રના પ્રસંગમાં જોડી દેવાથી ચરિત્રના અખલીત પ્રવાહને અટકાવી દેવા જેવું છે. કર્મસ્વરૂપના અંગની સુક્ષમ વિચાર નહિ કરતાં સ્થલ વિચારણા કરવ થી આ ચરિત્રના રસને પિષણ મલવા જેવું લાગવાથી, તે સંબંધી આ પ્રકરણમાં કંઈ અંશે વિચાર કરીશું. સમસ્ત લોક-વિવમાં બે પ્રકારના જીવે છે. એક મુક્તાત્મા, અને બીજા સંસારી. આ પ્રકરણમાં બીજા પ્રકારના સંસારી જેને સંબંધેજ વિચાર કરવાનો છે, કેમકે સંસારી જ કમધિન છે. મુક્તામા કર્મોથી સર્વથા મુકાયેલા છે જેમને હવે કર્મની સાથે For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy