SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મારી સાધના પચ્ચીસી જૈન જગતના મહાજને! પધારોને સુણે સદેશ. અતિ ઊજજવળ મને બનાવવા પચ્ચીસ પચીસ વર્ષ ગાતા હશે અહોનિશ અનુપમ એજ ગાન. પ્રગટાવ્યો અખંડજેત; જેને તેજે પ્રકામ્યા વીરાત્માઓ પરમ પૂજ્ય ગુરૂના બંધવડે ને જીવન ઉજજ્વળ કવાં. દાનેશ્વરીઓના દાનથી, સમયના પ્રવાહ સાથ અખંડત પ્રકાશશે મહા તેજે ને મહાજનની મહા મહેનત મંત્રીશ્વરાની કાર્યદક્ષતાએ દીપાવશે અનુજેનાં હદયાંગણ વિવાદેવીના ઉપાસકોની જૈનધર્મ ને જૈનપ્રજાની ઊતિકાજ. ઉજજવળ કારકિદીએ, પચ્ચીસ પચ્ચીસ વર્ષ પ્રગટી સજજને ને સન્નારીએ! અવિરત અખંડ જ્ઞાનાત; આંગણે પગલાં મા ને નીરખે– અને યુગધર્મને ઓળખી, અનેક પચીસીએ જળહળશે આરંભે છે કેળવણી યજ્ઞ જ્ઞાનપ્રકાશ પ્રસરાવતી જ્ઞાનત. નવિન સૃષ્ટિના સર્જકને ઘડવા. પ્રત્યેક પચ્ચીસીએ પડકારીશ, દાખવું છું જૈન જગતને હે જૈન જગતના વાંછુ! અમર અને અમુલ્ય માર્ગ જગતના અનન્ત આરાઓ “વિવાદાન એ જ પરમ દાન” જગાવવા ઈચ્છતા હો “વિલાસાધના એ સંસારસાધના” જૈનત્વ અને જૈનધર્મના પ્રચંડ નાદે “વિવાદાને જૈનધર્મની મહાપ્રભાવના” તા આરોગ્યે ઊછેર તારા બાલને આ મહાજને આવે! સંસ્કાર કેળવ તારા બંધુડાને આજ ઉતસવ છે જડનિંદ્રાએ સુતેલાને જગાડ ને દેવી વાગેશ્વરીને, જાગતાને જ્ઞાન અપ દોર. સરસ્વતીને વીણાનાદને કારણ મયુરને મધુર ટહુકાર કેળવણીએ અવતરશે યુગકાંતિ પ્રસરી રહ્યો છે. પ્રત્યેક દિશાએ. કળવ જૈન આબાલવૃદ્ધને પચ્ચીસ વર્ષના પુનિત પ્રભાતે ને પમાવ યુગયુગને પ્રભાવ મધુર વિણાના વિવાળાને બહદુ જૈનધર્મ ને મહાપ્રજાકાજ; ઉજવળ કીધાં અનેક જીવન; જેથી અને અંધકાર ત્યજી પ્રકાશ દેખે; જ્યાં જ્યાં વસે મારે બાળ સ્વાશ્રયી બની પરમાર્થી બને'; ત્યાં એ જ નાદ તાન ને ગાન. સ્વાલંબી થવા પરને પ્રેરે,
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy